________________
(ધાતએને ટુકડા) બની હોય “મ0ા નિરાત્તિ” મન્ના-ધમણું બની હોય આ ભસ્ત્રા ચામડાની બનેલી હોય છે અને તેનાથી લુહાર ભઠ્ઠી પેટાવવા હવા ભરે છે. જેથી તેમાંની અગ્નિ વધારે પ્રજવલિત થાય છે. “તે વિ જ જોવા #g વાવ વંë વિડિયો gg” તે બધા જ કાયકી ક્રિયાથી લઈને પ્રાણાતિપાત સુધીની પાંચે કિયાએથી સ્પષ્ટ થાય છે. તે લોહાદિક પદાર્થ જેના શરીરથી બનેલા હોય એવા જીને પાંચ કિયાવત્તા કહિ છે તેમાં અવિરતિ અપચ્ચકખાણ ભાવથી પ્રગટ કરવામાં આવી છે એમ સમજવું જે કારણથી આ જીવ અવિરતિવાળા થાય છે તેજ કારણથી તે પાંચે ક્રિયાએથી પૃષ્ટ થાય છે.
હવે ગૌતમ સવામી પ્રભુને એવું પૂછે છે કે-“પુરિસે મરે! જ સારવોટાળો થોળ સંક્રાહ્મણ જણાવ” હે ભગવન! જે પુરુષ લેખકને ભદીમાંથી લેખંડની સાણસી વડે પકડીને “ફિશરગંતિ ઉજવવાળ વા નિશ્વિકળ વ શ ક્રિરિણ” એરણ ઉપર તેને રાખી ઉલટસુલટી કરતી વખતે તે પુરૂષ કેટલી ક્રિયાઓથી પૃષ્ટ થાય છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જોવા ! જાવં નં પુણે” હે ગૌતમ! જ્યાં સુધી તે પુરૂષ
થે અયોગો ગાવ નિરિવાર વા” લેખંડને ભટ્ટીમાંથી સાણસી વડે પકડીને તેને એરણ પર રાખીને ઉલટસુલટી કરે છે. “તવં નં ૨ દુરિજે વાચા જ્ઞા પાળવાર વિરિચાણ પંજહિં શિરિચાર્દિ પુ” ત્યારે તે પુરૂષ કાયીકી વિગેરે પાંચે ક્રિયાઓ દ્વારા પૃષ્ટ થાય છે. “કેવં જ નં જીવા” જે જીના “વીરહિંતો” શરીરથી “બચો નિરવત્તિ” લેખંડ બન્યું હોય
સંહેeg રિત્તિ” સાણસી બની હેય “મેરે નિત્તિ” અષ્ટક (ઘણુ) બન્યું હોય “પુરિ નિરવત્તિ” મુષ્ટિક (હવે ડી) બની હેય “અહિ જળી નિરવત્તિયા” અધિકરણ એરણ બની હેાય “દિરની રોફી નિરવ ત્તિયા” જે લાકડામાં એરણ લગાડેલી રહે છે. તે લાકડું બન્યું હોય “વારોળી નિશ્વિત્તિયા” પાણી રાખવાના આધારરૂપ પાત્ર બન્યું હોય કે જેમાં ગરમ લોખંડને ઠંડુ કરવા ડુબાડવામાં આવે છે તેનું નામ ઉદગદ્રોણ છે પાણું રાખવાની કુંડીનું નામ દેણી છે. “નિરાશાઢા નિવત્તિયા” જેનાથી લેહશાળા બની હોય છે કે જેમાં લેખંડ આદિને તપાવવાનું કાર્ય થાય છે. તે વિ # નવા વાડ્રચાર વાવ વંજ =ાવ વરિ. ચાહું ” એવા જે પણ કાયીક અધિકરણીકી, પ્રાવેશિકી, પરિતાપનિકી, પ્રાણાતિપાતિકી એ પાંચે કિયાએથી પૃષ્ટ થાય છે. મૂ૦૩.
શ્રી ભગવતી સૂત્ર : ૧૨