SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ પરિણત હેય છે? ઉત્તર- હે ગૌતમ “નામ” “ માન પરિયા વા વરૂધ્વજ રાવા, વાંચવુગારપરા વા' જે દ્રવ્ય પ્રયોગપરિણુત હોય છે તે મનઃ પ્રયોગ પરિણુત, વચઃપ્રયોગ પરિણત અને કાયપ્રયોગ પરિણત હોય છે. ઈત્યાદિ સમસ્ત થન ચાર દ્રવ્યના પ્રકરણમાં કહ્યાનુસાર આયત સંસ્થાન પર્યત ઉચિત રીતે સમજી લેવું. આ પુદ્ગલ દ્રવ્ય ચતુષ્કના પરિણામમાં પ્રવેગ, મિશ્ર, અને વિસસા પરિણત ત્રણના એકતમાં ત્રણ વિકલ્પ થાય છે. દ્વિકના યુગમાં નવ વિકલ્પ થાય છે જે પહેલાં આ પ્રમાણે દર્શાવેલ છે.– આદિના એકત્રમાં અને બેન કમમાં ત્રિમાં બે વિકલ્પ એ જ રીતે આદિના ધિત્વના અને એના પણ કમથી દ્વિવમાં બે વિકલ્પ તથા આદિના ત્રિવમાં અને એના ક્રમથી એકમાં બે વિકલ્પ એ જ રીતે દિતીયના એકત્વમાં અને બીજાના ત્રિત્વમાં એક વિકલ્પ અને બંનેના, ધિત્વમાં એક વિકલ્પ તથા દ્વિતીયના ત્રિત્વમાં અને અન્યના એકત્વમાં એક વિકલ્પ એ રીતે આ નવ વિકપ થાય છે. ત્રિકના ગમાં કેવળ ત્રણ જ વિકલ્પ હોય છે. એ રીતે કુલ વિક૯૫ ૩ + ૯ + ૩ = ૧૫ થાય છે. હવે સૂત્રકાર પાંચ, છ, વિગેરેના વિષયમાં નીચે પ્રમાણે કહે છે – gggi mu पंच, छ, सत्त जाव, दस, संखेजा, असंखेज्जा अणंता य दया भाणियव्या' જેવી રીતે આ દ્રવ્ય ચતુષ્કાન્ત પરિણામ વિષયક અમિલાપ પ્રગટ, કરેલ છે એ જ રીતે પાંચ, છ, સાત,-ચાવતુ-આઠ, નવ, દશ, સંખ્યાત, અસંખ્યાત, અને અનંત દ્રવ્યોને પણ ત્રિક સંગથી, – યાવત - ચતુષ્ક સંયોગથી, પાંચના સંયેગથી, છના સંયોગથી, સાતના સંયોગથી નવના સંગથી, દશના સંગથી, બારના સંગથી ઉપયેગપૂર્વક વિચાર કરીને સમજી લેવું. અર્થાત જે પ્રકારે ચાર દ્રવ્યોના પ્રકરણમાં જેટલું પ્રકટ કરવામાં આવ્યું છે કે એ ચારે દ્રવ્ય પ્રયોગપરિણત હોય છે, મિશ્ર પરિણત પણ હોય છે, વિસસા પરિણત પણ હોય છે ઇત્યાદિ. તે જ રીતે પાંચ, છ આદિથી લઈને અનંત સંખ્યા પર્વતના દ્રવ્ય પણ પ્રયોગ, મિશ્ર અને વિશ્વસા પરિણત હોય છે, જેમકે- સ્વતંત્ર એકમાં અને બેમાં અને ત્રણના સંગમાં ત્યાં વિકલ્પ થતા પ્રગટ કરવામાં આવેલ છે એ જ રીતે આ બધામાં પણ સ્વતંત્ર એકમાં અને બે અને ત્રણ આદિના સંગમાં વિકલ્પ થાય છે તેમ સમજવું. એ જ વાતને ટીકાકાર પ્રગટ કરે છે કે પ્રયોગ આદિ પરિણત પચ દ્રવ્યાદિ વિષય સંબંધી અભિલાય આ રીતે સમજવો. “મંતે ના ફિં guરિવા, પરિણા' હે ભગવન પાંચ દ્રવ્ય શું પ્રયોગપરિણત હોય છે કે મિશ્ર પરિણત હોય છે? “વીસણા રજવા” કે વિશ્વસા પરિણત હોય છે. उत्तरमा प्रनु छ - 'गोयमा गौतम पओगपरिणया वा मीसा परिणया વા, વરસારિખથા વા” પાંચ દ્રવ્ય, પ્રયોગ પરિણત, મિશ્ર પરિણત કે વિસસા પરિણત હેય છે. “ગરના પરિણા, રાશિ મીના પરિણા” અથવા એક દ્રવ્ય પ્રયોગ પરિણત અને ચાર દ્રવ્ય મિશ્ર પરિણત હોય છે. ઈત્યાદિ, અહીં એકત્વના સંગમાં ત્રણ વિકલ્પ અને દ્રિના સંયોગમાં બાર ૧૨ વિકલ્પ થાય છે. તે આ પ્રમાણે છે– એકચાર, બેગણ, રાણબે, અને ચારએક આ પ્રમાણે ચાર વિક૯પ છે, દ્રષ પંચકનો આશ્રય કરીને એક દિક સંયોગમાં પદત્રયને ત્રણ દ્વિક સંગને ચારથી ગુણવાથી બાર થાય છે. ત્રિક સંગમાં છે, જેમકે ત્રણ એક, અક ૧ એક, ત્રણ એક ૨ એક એક અને ત્રણ ૩ બે બે એક ૪ બે એક બે ૫ એક બે બે ૬. એ રીતે છ ભેદ (વિક૯૫) થાય છે. તમામને જોડવાથી ૩ + ૧૨ + ૬ = ૨૧ આટલા વિકલ્પ પ્રયોગ પરિત પાંચ દ્રવ્યના, મિશ્ર પરિણત પાંચ દ્રવ્યોના અને વિસસા પરિણત પાંચ દ્રવ્યોના હોય છે. એ જ રીતે દ્રવ્ય પંચકની અપેક્ષામાં સત્યમનઃ પ્રયોગ આદિ ચાર પદોમાં દ્વિક, ત્રિક અને ચતુષ્કને સંગ થાય છે. તેમાં ધિક સંયોગ ૨૪ થાય છે, જે આ રીતે છે – શ્રી ભગવતી સૂત્ર : ૬ ७३
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy