SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ થવા તિજિ જોrvજાવા ને એવા વળg' અથવા ત્રણ પ્રયોગ પરિણત હોય છે અને એક મિશ્રિ પરિણત હોય છે. ૫ “મહા તિન્ને પારાવા વીસના પરિણા” અથવા ત્રણ દ્રવ્ય પ્રવેગ પરિણત હોય છે અને એક વિસસા પરિણુત હોય છે. ૬ “એવા ને મસા પરિણા ઉત્તત્રિ વિસા ” અથવા એક દ્રવ્ય મિશ્રપરિણત હોય છે બાકીના ત્રણ દ્રવ્ય વિસસારિત હોય છે. ૭ “વા તો મીના પરિણા તો વાસના પરિણા અથવા બે દ્રવ્ય મિશ્રપરિણત અને બે દ્રવ્ય વિસસાપરિણત હોય છે. ૮ “વા તિજ મીણ પરિયા ને વોરનr guru ) અથવા ત્રણ મિશ્રપરિણત હોય છે અને એક દ્રવ્ય વિસસાપરિણત હોય છે. હું ‘ગ ઇનોવાuિrg, rો મારાવીસ રૂપિયા અથવા એક દ્રવ્ય પ્રોગપરિણત હોય છે, એક મિશ્રપરિણત હોય છે અને બે દ્રવ્ય વિસસા પરિણત હોય છે. ૧ “બાવા pજે પોળ િ મા પરિવા જે વીસા વરિના એક દ્રવ્ય પ્રગપરિણત હોય છે બે મિશ્ર પરિણત હોય છે અને એક દ્રવ્ય વિસસા પરિણત હોય છે. ૨ “ચઢવા તો મોરિયા, ને મીસ રિળ, પશે વિરસા પરિng” અથવા બે દ્રવ્ય પ્રયોગપરિણત, એક મિશ્ર પરિણત હોય છે અને એક વિસસા પરિણુત હોય છે. ૩ “નડું નોળિયા જં અorgોgિar ? હે ભગવન ચાર દ્રવ્ય જે પ્રયોગપરિણત હોય તે શું તે મનઃગ પરિણત હોય છે ? વચન પ્રયોગ પરિણત કે કાયપ્રયોગ પરિણત હોય છે ? 'एवं एएणं कमेणं पंच, छ, सत्त जाव दस, सखेजा, असंखेज्जा, अणंता य दव्वा दुया संयोएणं, तिया संयोएणं, जाव दस संजोएणं; बारस संजोएणं સાચા હે ગૌતમ આ વિષયમાં સઘળું કથન પહેલા કરવામાં આવેલ કથનાનુસાર સમજી લેવું. અને એ જ રીતના ક્રમ પ્રમાણે પાંચ, છ, સાત–પાવત–દશ, સંખ્યા અસંખ્યાત અને અનંત દ્રવ્યોના દ્વિક સંયોગ, ત્રિક સંયોગ– યાવત-- દશ સંયોગ, બાર સંયોગ સમજી લેવા. “કagનિવાં સ્થ ચિયા સંગોના કહેંતિ તે જે આજના જ્યાં જેટલા સંયોગ ઉપયોગપૂર્વક – વિચારપૂર્વક સંભવિત હોય તેટલા તે તમામ સંગ ત્યાં સમજી લેવા. (ve TM ના નવસરે સોrg મણિદામો સદા યુવકૃષિ માળિથવા તે તમામ સંચાગે નવમાં શતકના પ્રવેશ પર્યત જે રીતે કહેવામાં આવશે, ઉપયોગપૂર્વક તે રીતે વિચારીને સમજી લેવા. વાર ગસંજ્ઞા અviતા પુર્વ જેવ-નવા ઘઉં હું બન્મદિય’ યાવત અસંખ્યાત અનંત દ્રવ્યનું પરિણમન આજ રીતે સમજી લેવું, પરંતુ એક પદ વધારીને કહેવું જોઇએ. “નાવ ગ્રાંતારમાં કાપરિયા ના સત્તા માયાકંટાપરિયા – યાવત અનંત દ્રવ્ય પરિમંડલ સંસ્થાનરૂપથી પરિણત હોય છેથાવત્ અનંત દ્રવ્ય આયત સંસ્થાનરૂપથી પરિણત હોય છે. ટીકાથ– આ સૂત્રવડે દ્રવ્ય ચતુષ્કાદિના પરિણામને અધિકૃત કરીને કહ્યું છે. આમાં ગૌતમ વામીએ પ્રભુને એવું પૂછયું છે કે- “વત્તર મંતે રડ્યા જિં જોવા શ્રી ભગવતી સૂત્ર : ૬ ७१
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy