________________
શક્રના ‘સોમસ મફાળો' સેામ મહારાજ નામના લેાકપાલનાં ‘સોમા ગામ રાયઢાળી વૃત્ત' સામા નામની રાજધાની આવેલી છે. તે રાજધાની ‘ ાંનોયાસચદÉ' એક લાખ યોજન પ્રમાણ આયામવિવમેળ' લાંબી અને પહેાળી છે. તે કારણે ‘ બંજૂરીમાળા' તે જખૂદ્વીપના જેવડી જ છે. જ ખૂદ્વીપના વિસ્તાર એક લાખ ચાજનના હોવાથી આમ કહ્યું છે. વેમાળિયાળું વમાળસ અનું ખયમં’ વૈમાનિકાનાં સૌધમ કલ્પના પ્રાસાદો, પ્રાકારા, દ્વાર માદિના પ્રમાણુ કરતાં સેમ લેાકપાલની સોમા રાજધાનીના પ્રાસાદો, પ્રાકારે [કિલ્લાએ દ્વાર અાદિનું પ્રમાણ [લંબાઈ પહેાળાઇ આદિનું મા] અધું સમજવું. નાવ લયઢેળ ગૃહના પીઠબંધ પર્યંન્ત
આ કથન ગ્રહણ કરવું. અહીં યાવત્’ પદથી એ સમજાવ્યુ છે કે વચ્ચે એક મુખ્ય પ્રાસાદ છે. તે મુખ્ય પ્રાસાદની ચારેદિશામાં ખીજા ચાર પ્રાસાદ છે. તેમની લખાઇ, પહેાળાઇ આદિ મુખ્ય પ્રાસાદથી અધિ છે તે ચારે લઘુ પ્રાસાદેની ચારે દિશાએ બીજા ચાર ચાર પ્રાસાદે છે, જેમની લખાઇ, પહેાળાઇ આદિ તે ચારે પ્રાસાદોથી અપ્રમાણુ છે. વળી તે લઘુ પ્રાસાદોની ચારે દિશાએ ખીજા ૬૪ ચેાસઠ લઘુ પ્રાસાદે છે, જેમની લંબાઈ, પહેાળાઇ અને ઊંચાઇ એ પ્રાસાદેાથી અધી છે. તે ૬૪ ચૈાસઠ પ્રાસાદોની ચારે દિશામાં ખીજાં ૨૫૬ અસોપ્પન પ્રાસાદે છે, જેમની લંબાઇ, પહેાળાઇ અને ઊંચાઇ તે ૬૪ ચેાસઠ પ્રાસાદોથી અધી છે. એ બધાં પ્રાસાદોને સરવાળા ૩૪૧ ત્રણસો એકતાલીસ થાય છે. આ રીતે આવેલાં તે પ્રાસાદો એક ઝૂમખાના આકારના અને અત્યંત સુંદરલાગે છે. 'सोलसजोयणसहस्सा आयाम विक्खंभेणं पण्णास जोयणसहस्साइ पंच य सत्ताणउए जोयणसए किंचि विसेभ्रूणे परिक्खेवेणं पण्णत्ते ' ગૃહના પીઠબંધની લંબાઈ અને પહેાળાઇ સેળ હજાર ચેજનપ્રમાણ છે, અને પરિઘ પચાસ હજાર પાંચસે સત્તાણુ [૫૦૫૭] યોજનથી સહેજ અધિક છે. ‘વાસાવાળ’ પ્રાસાદોની જ્ઞાતિ પંચારીત્રો’ ચાર પરિપાટિયા [હારે] સમજવી. ‘સેના નક્ષ્મી' સુધર્મા સભા આદિ ખીજુ કંઈ પણ ત્યાં નથી, કારણકે તેના સદ્ભાવ ઉત્પત્તિ સ્થાનેામાં જ હાય છે.
E
‘સવમાં વિવસ ટેવો દેવેન્દ્ર, દેવરાજ શક્રના લોકપાલ, ‘માર્Î સોમમાં મહારાજ સામના ‘મે તેવા નીચે પ્રમાણેના દે બાળા-વાયવળિસે વિકૃતિ' તેમની આજ્ઞા માને છે, સેવા કરે છે, તેમના કહ્યા પ્રમાણે તથા આદેશ પ્રમાણે ચાલે છે. ‘ આ કરવા યેાગ્ય જ છે, ' એવા દેિશરૂપ વચનને આજ્ઞા કહે છે. ઉપપાત એટલે સેવા, અભિયેાગપૂ કના આદેશને વચન કહે છે. પૂછેલા
.
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨૩૨