________________
'बहूई जोयणसयाई, बहूई जोयणसहस्साई, बहूइ जोयणसयसहस्साई, बहओ जोयण कोडीओ, बहूओ जोयणकोडाकोडीओ, उड्ढं दुरं वीइचइत्ता, एत्थणं सोहम्मे णामं कप्पे पण्णत्ते, पाइण पडीईणायए, उदीणदाहिणवित्थिन्ने, अद्धचंद संठाणसंठिए, अच्चिमालिभासरासिवण्णाभे, असंखेज्जाओ, जोयणकोडाकोडीओ परिक्खेवेणं एत्थणं सोहम्माणं देवाणं बत्तीस विमाणावाससयसहस्साई भवंतीति अक्खाया, तेणं विमाणा सवरयणामया, अच्छा जाव पडिरूवा, તલ 6 સદHuસ વામ લક્ષમા” આ સૂત્રપાઠને ભાવાર્થ નીચે પ્રમાણે છે–સેંકડો યજન ઊંચે જવાથી, અનેક હજાર જન દૂર ઊંચે જવાથી, લાખે યાજન દૂર ઊંચે જવાથી, કરડે જન દૂર ઊંચે જવાથી, અનેક કેટ કોટિ યેાજન દૂર ઊંચે જવાથી, સૌધર્મ નામનું દેવલોક આવે છે, તે દેવલેક પૂર્વ પશ્ચિમમાં લાંબુ છે અને ઉત્તર દક્ષિણમાં પહેલું છે. તે અર્ધ ચન્દ્રના આકારનું છે. સૂર્યના તેજપૂંજ જેવો તેને વણું છે. તેની લંબાઈ અને પહેલા અસંખ્યાત કેટકેટિ જન પ્રમાણ છે. તેનો પરિધિ (ઘેરાવો) પણ અસંખ્યાત કટાકેટિ એજન પ્રમાણ છે. આ સૌધર્મ કલ્પમાં સૌધર્મકલ્પવાસી દેવોના બત્રીસલાખ વિમાનાવાસ છે. તે સઘળાં વિમાનાવાસે સર્વ રત્નમય છે. નિર્માળથી લઇને પ્રતિરૂપ પર્યન્તનાં ગુણોવાળાં છે. તે સૌધર્મક૯૫ના બરાબર મધ્ય ભાગમાં પાંચ વિમાનાવતંસક (શ્રેષ્ઠ વિમાને) છે. (ગા) તેમનાં નામ નીચે પ્રમાણે છે-“ વહેંag” અશોકાવતક “વત્તવાવë સપ્તપર્ણવતસક, પચાસ ચંપકવતંસક, “બૂલેંસ આશ્રાવતંસક, અને વચ્ચે “રોમ
gp સૌધર્માવલંસક, “તાં જોક્સરસારણ મંદાવિમાન તે સૌધર્મ વતંસક મહાવિમાનની “gશિમેvi cજો ? પૂર્વ દિશામાં સૌધર્મકલ્પ આવેલુ છે. તેમાં રહેનારૂં નો ” અસંખ્યાત જન પર્યન્ત વીવત્તા દર wai 'एत्थणं सक्कस्स देविंदस्स देवरण्णो सोमस्स महारण्णो संझप्पभे णाम મારિનાને પૂour? દેવેન્દ્ર, દેવરાય શક્રના લોકપાલ સેમ મહારાજનું સંધ્યાપ્રભ નામનું મહાવિમાન આવે છે. “તેનો સાણાડું મારાવિયવો તે વિમાનની લંબાઈ અને પહોળાઈ ૧૨ લાખ [૧૨૫૦૦૦૦ બારલાખ પચાસ હજાર) યોજનની છે. “ઉપાણીસં ગોયાણ સારું વાવ = સન્નાફુ યા ગયા જોયા સિનિ લિપિ રિ પ તેની પરિધી ૩૯૫૨૮૪૮ ઓગણચાલીસ લાખ બાવન હજાર આઠસો અડતાલીસ એજનથી સહેજ વધારે છે.
ના ટૂરિયામવિકાળક્ષ વૃત્તવયા ગરિમા માળિયા ” આ વિમાનનું વર્ણન સૂર્યાભવિમાનના વર્ણન પ્રમાણે જ અક્ષરશઃ સમજવું. આ વર્ણન કયાં સુધી ગ્રહણ કરવું ? તે કહ્યું છે કે “ ના મમિ ” નૂતન ઉત્પન્ન થયેલા તેમના રાજ્યભિષેકનું જ્યાં સુધી વર્ણન આવે છે ત્યાં સુધી તેને ગ્રહણ કરવું જોઇએ. “નાર પરન્તુ તે વર્ણન અને આ વર્ણનમાં નીચે પ્રમાણે ફેરફાર કરે જોઈએ-તે વર્ણનમાં જ્યાં “સૂર્યાભદેવ પદ આવે છે ત્યાં તેને બદલે આ વર્ણનમાં “સોમદેવ પદ મૂકવું. “ સં મw i ? સંધ્યાપ્રભ વિમાનની નીચે–એટલે કે તિર્યકમાં “સારિવચારે દિશાઓમાં “સાહિહિં અને ચારે વિદિશાઓમાં ખૂિણાઓમાં “ગણે નારૂ’ અસંખ્યાત “યારું ” યોજને “દિર પાર કરવાથી uસ્થળ એજ સ્થાન વિશેષમાં “
પણ ટ્રિક્સ સેવર' દેવેન્દ્ર, દેવરાજ
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨ ૩૧