________________
દેવેને તેણે બે ભાગમાં વહેંચી નાખ્યા, “ગાગાલે રે ત્રિપુરામા” અને આત્મરક્ષક દેવેને નસાડી મૂક્યા. આ રીતે “યંત આકાશમાં ઉત્પાત મચાવતે “જિયાં વિક્રમાર માપના અને તેના પરિઘરત્નને ચક્રાકારે ઘુમાવત અને ચમકાવતે તે “સાણ જિદ નg” તેની તે ઉત્કૃષ્ટ ગતિથી “નાર રિરિયમન્ના તિર્થંગ્સકના અસંખ્યાત “ીવણપુરા મર્ક્સ માં વીવીમાને દ્વીપસમુદ્રોની વચ્ચેથી પસાર થઈને આગળને આગળ ઉડવા લાગ્યો. “જેવીમે
જે આ રીતે ઉડતો ઉડતે તે જ્યાં સૌધર્મ દેવલોક હતું, “કેળવણજે હિંસા વિમા? તેમાં પણ જ્યાં સૌધર્માવલંસક વિમાન હતું, “દેવ પુ ષમા' તેમાં જે જગ્યાએ સુધમાં સભા હતી તેa gછા ? ત્યાં પહોંચી ગયા. ત્યાં જઈને તેણે શું કર્યું તે સૂત્રકાર બતાવે છે
“ જા કમાઇ શ” તેણે એક પગ પવરવેદિકા ઉપર અને gs વાઘે સુદાઇ સમાઈ બીજે સુધર્માસભામાં મૂકો ત્યાર બાદ “મદવા દે અતિશય જેથી હુંકાર કરીને “સ્ટિvi તિવૃત્ત ચુંટણી માટે તેણે તેના પરિઘરત્ન નામના શસ્ત્રથી ઈન્દ્રકીલ પર ત્રણવાર ફટકા લગાવ્યા. (શક્રધ્વજને ઈન્દ્રકીલ કહે છે. અથવા દરવાજાના અને કમાડના આગળિયાને પણ ઇન્દ્રકલ કહે છે.
માવિરા પ વાણી? આ પ્રમાણે ઈકીલ પર ફટકા લગાવીને તેણે આ પ્રમાણે કહ્યું–રિ vi મો ! તેરે જેવા સો ? અરે ! દેવેન્દ્ર દેવરાજ શકે કયાં છે તારો જાણીતાબાદથી?તેના ૮-૪૦૦૦ એસસી હજાર સામાનિક દે કયાં છે ? “ વાણિ રામ રામ રહીયો માથા સદસગો?” તેને ચાર ચોર્યાસી હજાર એટલે કે ૩૩૬૦૦૦ આત્મરક્ષક દેવે કયાં છે? અહીં “વાવ (પર્યત) પદથી શકના ૩ક ત્રાયશ્ચિશક દેવે, ચાર લોકપાલે, સપરિવાર પટ્ટરાણીઓ વગેરેના વિષયમાં પણ આ પ્રકારના પ્રશ્નો સમજી લેવા.
દિf તારો ગોગો રોણો તેની અનેક કરોડ અસરાએ કયાં છે? તેને જે દેવ મળ્યા હશે તેને સંબોધીને તેણે આ પ્રમાણે પ્રશ્નો પૂછયા. સન દUTI હું આજે તે સૌને મારી નાખવાને છું, “શન તરે અત્યારે જ હું તેમને વધુ કરવાને છું. “શર મપંચવાયો વર છો તે જે અપ્સરાઓ મારે અધીન નથી તેઓ અત્યારે જ સવાર મારે અધીન થઈ જાય-મને તેમના સ્વામી તરીકે સ્વીકારી લે. “ત્તિ આ પ્રકારે તેણે તેં બિઠું મત ગથિં, યજુમાં, ગgoi, Jકા, જહાં જ નિસિરુ” અધમ, અનિષ્ટ, અકમનીય (અસુંદર), અપ્રિય, અશુભ, અમનેશ, અમૃદુલ, અરુચિકર અને કઠોર શબ્દ બોલવા માંડયા. કહેવાનું તાત્પર્ય એ છે કે શક્રના સૌધર્મ દેવલોકમાં જઇને ચમરે ઉપર મુજબને ઉત્પાત મચાવ્યા . સૂ૦ ૭ .
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧ ૨૫