SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ સમજી લેવાનું છે. (વેતિ, જિન્નતિ, મોવદિગોવતિ, શોટ્ટિરતિ, સંયTमिसु, संकाति, संकामिस्संति, णिहत्तिंसु, णि हत्तेति, णिहत्तिस्संति, णि कायिंसु, બિચિંતિ, વિચિરસંતિ, સવૅણ વિ #Hવવામવિશ) હે ભદન્ત! નારક છે કેટલા પ્રકારનાં પુદ્ગલેનું વેદન કરે છે? હે ગૌતમ! બે પ્રકારનાં પંદગલોનું વેદન કરે છે-સૂમ પુદ્ગલનું અને બાદર પુદ્ગલનું. હે ભદન્ત ! નારક જીવે કેટલા પ્રકારનાં પગલોની નિર્જરા કરે છે? હે ગૌતમ ! નારક જીવે સૂક્ષમ અને બાદર એ રીતે બે પ્રકારનાં પુદ્ગલેની નિર્જરા કરે છે. આ બધું કથન કર્મદ્રવ્યવર્ગણને આશ્રિત કરીને કરવામાં આવ્યું છે તેમ સમજવું. એ જ પ્રમાણે અપવર્તન, સંક્રમણ, નિધત્ત અને નિકાચિત, એ પદેમાં પણ કર્મ દ્રવ્યવર્ગને આશ્રિત કરીને પૂર્વોક્ત રીતે જ કથન થયેલું સમજવું. પરંતુ એ પહેમાં એ કથન ત્રિકાળની અપેક્ષાએ થયેલું સમજવાનું છે. જેમ કે-નારક જીવોએ પહેલાં ભૂતકાળમાં કર્મેદ્રવ્યવર્ગીણાનાં અણુ અને બાદર પગલોનું અપવર્તન કર્યું, ઉદ્વર્તન કર્યું. તેમનું અપવર્તન ઉદ્વર્તન તેઓ વર્તમાનકાળમાં કરે છે અને ભવિષ્યકાળમાં તેઓ તેનું અપવર્તન ઉદ્વર્તન કરશે. એજ પ્રમાણે નારક જીવોએ પહેલાં ભૂતકાળમાં કર્મદ્રવ્યવર્ગણાનાં સૂક્ષ્મ અને બાદર પુદ્ગલેનું સંક્રમણ કર્યું હતું, તેઓ વર્તમાનકાળમાં તેમનું સંક્રમણ કરે છે અને ભવિષ્ય. કાળમાં સંક્રમણ કરશે. નારક છાએ ભૂતકાળમાં કમંદ્રવ્યવર્ગીણાનાં સૂક્ષ્મ અને બાદર પુદ્ગલોનું નિધત્તકરણ કર્યું હતું, વર્તમાનકાળમાં તેમનું નિધત્તકરણ તેઓ કરે છે અને ભવિષ્યકાળમાં પણ તેમનું નિધત્તકરણ કરશે. નારક છાએ ભૂતકાળમાં કર્મવ્યવર્ગણાઓનાં સૂક્ષ્મ અને બાદર પુલનું નિકાચિતકરણ કર્યું હતું, વર્તમાનકાળમાં તેઓ તેમનું નિકાચિતકરણ કરે છે અને ભવિષ્યમાં પણ કરશે. આ સઘળું વક્તવ્ય કર્મવ્યવણને આશ્રિત કરીને કરવામાં આવ્યું છે તેમ સમજવું. પુદ્ગલ સૂત્રકા વર્ણન ટીકાથ–પુદ્ગલેને અધિકાર ચાલતું હોવાથી પુગલેને આધારે જ સૂત્ર કારે આ ૧૮ (અઢાર) સૂત્રે કહ્યાં. છે. “જોરા મતે! ” ઈત્યાદિ પદે દ્વારા ગૌતમ સ્વામી ભગવાન મહાવીર પ્રભુને પૂછે છે કે હે ભગવાન! નારક જીના કેટલા પ્રકારના પુદ્ગલ ભેદાય છે? તેનું તાત્પર્ય એ છે કે તીવ્ર, મદ અને મધ્યમરૂપે રસમાં જે ભેદ (ભેદન) થાય છે તે ભેદ દ્વારા નારક જીવનાં કેટલા શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy