SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ભવધારય શરીર કહે છે. સૌથી પહેલે ધાસથી લઈને છેલ્લે શ્વાસ સુધી રહેનારા જે શરીર છે તેમને ભવધારણીય શરીર કહે છે એટલે કે જીદગી સુધી જે શરીર જીવના સાથે રહે છે તે શરીરને ભવધારણીય શરીર કહે છે. પૂર્વ વકિય શરીરની અપેક્ષાએ જે વૈદિયશરીર ઉત્તરકાળમાં જીવની સાથે રહે છે તે શરીરને ઉત્તરક્રિયશરીર કહે છે. (તરથ તે વધાજના) તેમાં જે ભવધારણીય શરીર હોય છે (તે દુઠિયા પન્ના) તે હેંડસંરથાનવાળાં હોય છે. જે શરીરના અવયવોમાં વિષમતા હોય છે. તે શરીરને ફંડસંસ્થાન વાળું કહે છે. તથvi તે સત્તાવેટિવથા તે રિ સંહિયા પૂરા) તથા ને ઉત્તરક્રિરૂપ શરીરે હોય છે તેમને પણ હુંડસંસ્થાનયુકત કહ્યું છે. તાત્પર્ય એ છે કે નારક જીનાં ભવધારણીય શરીરે જેવી રીતે હુંડસંસ્થાનવાળાં હોય છે એવી જ રીતે તેમના ઉત્તરકિય શરીરે પણ હુંડસંસ્થાનવાળાં હોય છે. હવે ક્રોધાદિકના વિષયમાં પૂછવામાં આવે છે. (રૂમીe i જાવ હું કાને વદમાળા મેરફયા જોજકત્તા જોગમ!સાવી મંગા) હે ભગવન ! આ રત્નપ્રભા પૃથ્વીના ૩૦ લાખ નરકાવાસમાંના પ્રત્યેક નરકાવાસમાં હુંડસંસ્થાનમાં રહેલા નારક છે શું ક્રોધોપયુકત, માને પયુકત, માયોપયુક્ત અને લેભોપયુક્ત હોય છે? ઉત્તર-હે ગૌતમ ! અહીં પણ પૂર્વની તેમજ ૨૭ ભાંગ કહેવા જઈએ એટલે કે હુંડસંસ્થાનયુક્ત નારક છમાં પણ ૨૭ જ ભાગ હોય છે સૂ. ૪ in રત્નપ્રભામેં સ્થિત નારદ જીવોં કી લેયા કાનિરૂપણ લેશ્યા વિચાર લેશ્યાવાળા જ જરીર ધારણ કરે છે. તે કારણે શરીરને વિચાર કર્યા પછી શરીરની કારણભૂત લેશ્યાનું સ્મરણ થઈ આવે છે. તેથી હવે સૂત્રકાર “મીરે તે ઈત્યાદિ સૂત્રોવડે લેશ્યાનું નિરૂપણ કરે છે. “મીરે મતે ! ઈત્યાદિ. " इमीसे गं भंते ! रयणप्पभाए पुढवीए जाव नेरइयाणं कइ लेरसाओ पन्नता ?" શ્રી ભગવતી સૂત્ર : ૧ ૨૭૬
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy