________________
અન્વયાર્થ—(gવં) એવી રીતે (મોઘઃ ) નિર-અતિ શુભ્ર (માવત સા) ભગવતીસૂત્રને સાર-તત્વ (મતિશાજિમિઃ ) બુદ્ધિશાળી પુરુષે વડે (ચ) સેવાય છે. પરંતુ (તસ્ત્રાવીનનવીનત્વે વિનંદ્રિ) તેનું સેવન કરતી વખતે તેની પ્રાચીનતા કે નવીનતા વિષે વિચારાતું નથી.
વિશેષાર્થ—કામધેનુ પુરાણું સમયની હોવાથી તેનું દૂધ સારું હશે, અને તે નવી છે માટે તેના દૂધમાં કોઈ ફરક હશે, એવી રીતના વિચારે કામધેનુના દૂધ પીતી વેળાએ નથી થતા હતા, કારણ કે કામધેનું પ્રાચીન છે કે અર્વાચીન, પરંતુ તેનું દૂધ તે હમેશાં અમૃતસમું ફળદાયી હોય છે જ. એવી જ રીતે ભગવતીસૂત્રનાં તત્વ જુનાં-પુરાણું છે માટે ઉત્તમ નિર્દોષ, અને નવાં છે માટે કાંઈક ફેરફારવાળાં, અથવા તે એવા નહિ હોય, એવી વિચારણા બુદ્ધિશાળી પુરુષ કરતા નથી હોતા. કેમકે તેઓ જાણે છે કે તે કઈ પણ સ્થિતિમાં હોવા છતાયે તેના અધ્યયન તેમજ સેવનથી અમૃતસમી મોક્ષપ્રાપ્તિ કરાવનાર હેવાથી અમૃત સમાન ફળ આપે છે જ. . ૨૪
અન્વયાર્થ—(થા રાતઃ પુi) જેમ કલ્પવૃક્ષનું ફુલ (જાનવતા ગુરમ) જીર્ણતા અને નવેદિતપણુ રહિત છે. (તથા) તેવી રીતે (ાતચાર સૂત્ર) આ સૂત્રના (પ્રત્યક્ષ કરતા ) પ્રત્યેક અક્ષર જાણવાં જોઈએ.
વિશેષાર્થ –કલ્પવૃક્ષનાં પુષ્પ કેઈ પણ સ્થિતિમાં નથી જીર્ણ થતાં કે નથી નવાં થતાં. તે તે હરદમ હરિયાળાં રહે છે. આમ થવાનું કારણ એ છે કે તેનો એ સ્વભાવ જ હોય છે. ભગવતીસૂત્રના પ્રત્યેક અક્ષરનું પણ એમ જ છે. લિઈ એમાં નવીન હતા નથી અથવા જુના થતા નથી, એટલે કે નવા ઉમેરાતા નથી કે જુના કાઢી નાખવામાં આવતા નથી. કેમકે તે તે તિર્થંકરની પરંપરાથી ઉતરી આવેલા છે,અને અસલ સ્વરૂપમાં છે. જીર્ણતા અને નવીનતા એ પારસ્પરિક સાપેક્ષ શબ્દ છે. જ્યાં જીર્ણતા નથી ત્યાં નવીનતા નથી અને જ્યાં નવીનતા નથી ત્યાં જીર્ણતા નથી. સદા એકરૂપતા છે. માટે એના અર્થમાં કોઈપણ પ્રકારનું જુદાપણું નહિ આવવું જોઈએ. વળી જે અહીં એવી આશંકા સેવવામાં આવે કે શબ્દ તે સ્વયં સ્વઅર્થી પ્રકટ કરી શકતા નથી. એને અભિધેયાર્થ
શ્રી ભગવતી સૂત્ર : ૧
૧૩