________________
ભગવાનના હૃદયમાં વસેલા (જ્ઞાનમાલ્વિો ) જ્ઞાનરૂપ મહાસમુદ્રની (ઉર્જિતઃ મ) ઉછળી રહેલી એક લહરી છે જે (બિસ્કૃતિતટે માત) ગણધરના કાનરૂપી તીરે આવીને શોભી ઉઠી છે.
વિશેષાર્થ–જેવી રીતે મહાસમુદ્રના ઊંડાણમાંથી ઉછળી આવેલી લહેર સમુદ્રના કિનારે આવી અટકી જાય છે. તેવી જ રીતે ભગવાન શ્રી મહાવીર સ્વામીના હદયારવિદમાંથી બારસંગના જ્ઞાનરૂપ મહાસાગરમાંથી ઉછળી આવેલી સ્વાદુવાદરૂપ લહર ગણધરના કર્ણપ્રદેશમાં આવીને થંભી રહી છે. કહેવાને આશય એ છે કે દ્વાદશાંગરૂપ જ્ઞાનસમુદ્રના આદ્ય વિધાતા શ્રી મહાવીર ભગવાન પોતે જ છે અને તેમની વાણી સાંભળીને શાસ્ત્રરૂપે જન્માવનાર ગણધરે હોય છે. તેથીજ ભગવતીસૂત્રમાં સુધર્મા સ્વામીએ જે જે વિષયે સમજાવ્યા છે તે તેમના પિતાના નથી, પરંતુ તિર્થંકર ભગવાન દ્વારા કહેવાએલા વિષયોનું નિરૂપણ છે. એટલા માટે જ આ સ્વતઃ પ્રમાણભૂત હેવાથી નિસંદેહ સ્વીકારી શકાય છે. કેમકે વીતરાગ, સર્વજ્ઞ અને હિતિપદેશક પ્રભુ મહાવીરનાં વચનમાં નિર્દોષપણું હેવાથી કઈ પણ પ્રકારને વિસંવાદ ન હોય. ૧૮
અન્વયાર્થ—(ચા) અને વળી. (પ્રત્યક્ષરાન્ચય) આત્માના સમ્યમ્ દર્શન વગેરે ગુણે છે તેની (ચિત્ત્વમહિમાવલ્યા) અકખ્ય મહિમા ભર્યા આ ભગવતીસૂત્ર (અવિનામૂ) ભવ્ય ના (રૂટપૂર્વ) સર્વ ઈચ્છા પૂર્ણ કરવા માટે (ત્રિન્તિીમળી તે) અદ્ભુત ચિંતામણિસ્વરૂપ છે.
વિશેષાર્થ—ચિન્તામણિ રત્ન પિતાના અચિન્ય મહિમાના પ્રભાવ વડે દરેક યાચક ગણ પ્રત્યેક અભિલાષા પૂર્ણ કરે છે એવી જગતમાં તેની પ્રસિદ્ધિ છે. પણ આટલે પ્રભાવ હેવા છતાં એનામાં એ શકિત નથી કે તે જીવાત્માઓની મક્ષની અભિલાષા પૂરી શકે; ભગવતીસૂત્ર એવું છે કે જેના પ્રભાવથી આત્મામાં સભ્યટન, સમ્યકજ્ઞાન અને સમ્યફચારિત્ર આદિ મેક્ષસાધક સદગુણો ઉત્પન્ન થાય છે. અને તેના અદૂભુત પ્રભાવથી પિતાની ઈષ્ટ વસ્તુની–મોક્ષની–પ્રાપ્તિ થાય છે. એમ પ્રસિદ્ધ ચિતામણિ રત્નની અપેક્ષાએ આ ભગવતીસૂત્ર એક પ્રકારના અદભુત ચિન્તામણિ છે. ૧૯
અન્વયાર્થ(પ) આ ભગવતીસૂત્રના (પ્રત્યે વ) પ્રત્યેક પદ (૩ત્તમ) ઉત્તમ-નિષ છે(જૂનાવિન્) એ છાપણું તેમજ અધિકપણું
શ્રી ભગવતી સૂત્ર : ૧