________________
Homજો” ચાર પ્રકારના અસંગ્નિ આયુષ્યવાળા જીવો કહ્યા છે. આ ભવમાં અસંગ્નિ રૂપે જન્મીને જે જીવો પરભવ ચોગ્ય આયુષ્યને બંધ બાંધે છે તે જીવોને અસંઆિયુષ્યવાળા કહે છે.
તે અસંશિઆયુષ્યવાળા જીવો ચાર પ્રકારના કહ્યા છે-(૧) નરયિક અસંજ્ઞિ આયુષ્યવાળા, (૨) તિર્યંચ કેનિક અસંજ્ઞિઆયુષ્યવાળા, (૩) મનુષ્ય અસંશિ આયુષ્યવાળા અને (૪) દેવ અસંક્સિઆયુષ્યવાળા. જે અસંગી જીવો નરયિક પ્રાયોગ્ય આયુષ્યને બંધ બાંધે છે તેને નરયિક અસંક્સિઆયુષ્યવાળ કહે છે. જે અસંસી જીવ તિય"ચ નિવાળા જીને પ્રાગ્ય આયુષ્યને બંધ બાંધે છે તેને તિર્યનિક અસંસી આયુષ્યવાળા કહે છે. જે અસંજ્ઞી જીવ મનુષ્યના પ્રાયોગ્ય આયુષ્યને બંધ બાંધે છે તેને મનુષ્ય અસંસી આયુષ્યવાળા કહે છે. જે અસંસી જી દેવાના પ્રાગ્ય આયુષ્યને બંધ બાંધે છે તેને દેવઉસંજ્ઞી આયુષ્યવાળા કહે છે. “કલંક્સિન નાગુ તિ બાપુ” અસંજ્ઞીનું આયુ તે અસંયાયુ એવું તે સંબંધ માત્રથી પણ થાય છે. જેમ કે “ મિશો. Tä» ભિક્ષુનું પાત્ર, તે “મિત્ર' ભિક્ષુપાત્ર કહેવાય છે. તેથી અસંજ્ઞીજીને કૃતવરૂપ સંબંધ વિશેષ દર્શાવવાને માટે સૂત્રકાર ‘” ઈત્યાદિ સૂત્રો કહે છે–“સUT i મંતે! નીવે તૈયાવચે ઘરે” હે પૂજ્ય ! શું અસંસી જી નરયિક આયુષ્યને બંધ બાંધે છે? અહીં “પોરે (બોતિ) ને અર્થ “બંધ બાંધે છે.” એ થાય છે. એ જ પ્રમાણે શું તે “સિરિતા કોળિયાક પરેડ્ડ” તિર્યંચ યોનિના જીવના આયુષ્યને બંધ બાંધે છે ? મUરસ્તાવચં પા” શું તે મનુષ્યના આયુષ્યને બંધ બાંધે છે? “વાર ” શું તે દેવતાના આયુષ્યનો બંધ બાંધે છે ? આ પ્રશ્નનો પ્રભુએ આ પ્રમાણે જવાબ આપે–હે ગૌતમ! અસંજ્ઞી જીવો નરયિકના આયુષ્યનો પણ બંધ બાંધે છે, તિર્યંગ કેનિક જીવોના આયુષ્યનો પણ બંધ બ ધે છે, મનુષ્યના આયુષ્યને પણ બંધ બાંધે છે અને દેવતાના આયુષ્યનો પણ બંધ બાંધે છે. તાત્પર્ય એ છે કે, અસંસી જી નારક, તિર્થં ચ મનુષ્ય અને દેવ, એ ચારે ગતિઓના આયુષ્યનો બંધ બાંધે છે, નરયિક વગેરેના આયુષ્યનો બંધ કરતા તે અસંસી જીવ ત્યાં ઓછામાં ઓછી કેટલી સ્થિતિ પ્રાપ્ત કરે છે અને વધારેમાં વધારે કેટલી સ્થિતિ પ્રાપ્ત કરે છે? આ વિષયનું સ્પષ્ટીકરણ કરવાને માટે સૂત્રકાર કહે છે કે જે તે અસંસી જ નરયિક જીવના આયુષ્યને બંધ બાંધે તે ઓછામાં ઓછા દસ હજાર વર્ષ પ્રમાણ અને વધારેમાં વધારે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ આયુષ્યને બંધ બાંધે છે. અહીં દસ હજાર વર્ષનું પ્રમાણ જે ઓછામાં ઓછું આયુષ્ય કહ્યું છે તે રત્નપ્રભા નામની પહેલી પૃથ્વીના (નરક) પહેલા પ્રસ્તટની (પાથડાની) અપેક્ષાએ કહેલ છે, એમ સમજવું. તથા પપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણનું જે વધારેમાં વધારે આયુષ્ય કહ્યું છે તે રત્નપ્રભા (પહેલી ) પૃથ્વીના (નરકના) ચેથા પ્રસ્તટમાં (પાથડામાં રહેલા મધ્યમ સ્થિતિવાળા નારકની અપેક્ષાએ કહેલ છે એમ જાણવું.
શંકા–આ જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ પહેલી પૃથ્વી (નરક)ના પહેલા
શ્રી ભગવતી સૂત્ર: ૧
૧૮૪