________________
નૈપિયાઃ લજી મયંત ! હે ભદ ંત! નારકી જીવો (અનંતરાCI) અનન્તદાR1:અન્નત આહારવાળા હાય છે. (તે થ્રો નિવત્તળયા તતો નિયંત્તેના-ત્યાર બાદ તેમના શરીરની રચના થાય છે. (તો રચાયા) તતઃ પાટાનતાત્યારબાદ અંગેા અને ઉપાંગા બને છે. (તો ાિમળા યતતઃ બિામતાથ પછી ઇન્દ્રિય આદિના વિભાગ થાય છે. (તમો રિયારનયા) તતઃ પરિચારળતાત્યાર બાદ શબ્દાદિક વિષયેને તે ભાગવે છે. (તેઓ વચ્છા વિધ્રુવળયા) તતઃશ્રદ્ વિવા–ત્યારબાદ તે વૈકિય શક્તિથી યુકત બને છે. હે ભદ ંત! આ વાત બરાબર છે ? (તા ગોયમા !) ત્યંત ગૌતમ! વક્−હે ગૌતમ ! એ પ્રમાણે જ હોય છે. (માત્તરવયં માળિયવં) બાદશાવતું મળત—મ્-આહારનુ વર્ણન પ્રરૂપના સૂત્રના ૩૪માં ૫૬માં લેવું જોઈએ ાસ. ૧૯૧૫
ટીદાર્થ—(વિજ્ઞાળમત્તે ! કોટ્ટી પત્તા) રૂત્થાવિ પ્રશ્ન-હે ભદંત! અવધિજ્ઞાન કેટલા પ્રકારનુ` કહ્યુ છે ? હે ગૌતમ! અવધિજ્ઞાન બે પ્રકારનુ કહ્યું છે(૧) ભવપ્રત્યયિક અને (૨) ક્ષાયે પશમિક આ જગ્યાએ પ્રજ્ઞાપનાનુ′ ૩૩મુ′ પદ પૂરે પૂરૂ કહેવું જોઇએ. હવે સૂત્રકાર વેદનાનુ સ્વરૂપ કહે છે-તે સ્વરૂપ બતાવનાર દ્વાર ગાથા છે. તેમાં જે ક્રૂ' શબ્દ આવ્યો છે તે ખાકીની અનુકત વેદનાઓને સૂચક છે. તેથી શીતવેદના, ઉષ્ણવેદના અને શીતેવેદના ગ્રહણ કરાયેલ છે. નારક જીવા શીતવેદના અને ઉષ્ણવેદના ને નરકામાં ભેગવે છે. બાકીના જીવે ત્રણે પ્રકારની વેદના ભગવે છે. તથા વેદનાના આ ચાર પ્રકાર પણ દ્રવ્યવેદના, ક્ષેત્રવેદના, કાળવેદના અને ભાવવેદના અહીં ગાથામાં દ્રવ્ય શબ્દ ઉપલક્ષક છે. પુદ્ગલદ્રવ્યના સંબં ધથી જે વેદના ઉત્પન્ન થાય છે તેને દ્રવ્યવેદના કહે છે. નારકના ઉપપાત ક્ષેત્રના સંબંધથી જન્મ જે વેદના છે તેને ક્ષેત્રવેદના કહે છે. નારકાને આયુષ્યરૂપ કાળના સબંધથી જન્ય જે વેદના ઉત્પન્ન થાય છે તેને કાળવેદના કહે છે. તથા વેદનીય કમના ઉદ્મયથી જન્ય જે વેદના હેાય છે તેને ભાવવેદના કહે છે. શારીરિક, માનસિક અને શારીરિક માનસિક, એવા વેદનાના ત્રણ પ્રકાર પડે છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવે એ ત્રણે પ્રકારની વેદના ભાગવે છે. બાકીના જીવા ફકત શારીરિક વેદનાને જ ભેગવે છે. સાતા અસાતા, અને સાતાસાતા, એ
શ્રી સમવાયાંગ સૂત્ર
૪૩૨