SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ નથી ઘેાડી વધારે અવગાહના વાળા થઇને સિદ્ધગતિ પ્રાપ્ત કરે છે, ત્તિનિ સા તેણીના આ ગાથા દ્વારા ઉત્કૃષ્ટ અવગાહનામાં જે અધિકતા છે તે સ્પષ્ટ કરવામાં આવેલ છે. એટલે કે ૩૩૩ ૩/૯ ત્રણસે તેત્રીસ ધનુષ અને ૩૨ અંગૂલ અવગા હના થાય છે. રાજૂ, ૧૪૩મા સાઢે તીન સૌ સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ હવે સૂત્રકાર ત્રણસેા પચાસ (૩૫૦) નાં સમવાયા દર્શાવે છે—પ્રાસન્ન નં અટગો' ઇત્યાદિ ટીકા પુરુષ શ્રેષ્ઠ પાર્શ્વનાથના ચૌદ પૂર્વાંધારી ૩૫૦ ત્રણસેા પચાસ મુનિયા હતા. અભિનંદન ભગવાન ૩૫૦ ધનુષપ્રમાણ ઊંચા હતા. હાસ્, ૧૪૪૫ ચાર સૌ સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ હવે સૂત્રકાર ચારસેા (૪૦૦)નાં સમવાયા કહે છે–‘સંમનેળ બરદા’ ફહ્યાદ્દિા ટીકા—સંભવનાથ ભગવાન ચારસે-૪૦૦ ધનુષ ઉંચા હતા. અઢીદ્વીપમાંના સમસ્ત નિષધ વધર પતા અને સમસ્ત નીલવત વધર પવતા ૪૦૦-૪૦૦ ચારસા–ચારસો ચાજન ઉચા છે, અને તેમને ૪૦૦-૪૦૦ ચારસે-ચારસે કાશ જેટલેા મૂળભાગ જમીનની અંદર છે, નિષધ અને નીલવ ંત વર્ષધર પવ તાની સમીપના સમસ્ત વક્ષસ્કાર પ°તા ૪૦૦-૪૦૦ ચારસા-ચારસો ચાજન ઉંચા છે, અને તેમના ૪૦૦-૪૦૦ ચારસા-ચારસા કેશ જેટલે મૂળભાગ જમીનની અંદર છે, આણત અને પ્રાણત, એ એ કલ્પામાં ચારસેા (૪૦૦) વિમાન છે. શ્રમણ ભગવાન મહાવીરના એવા ૪૦૦ ચારસેા વાદી હતા કે જેમને દેવ, મનુષ્ય, અને અસુરયુક્ત સભામાં અન્ય મત ધરાવનારા પરાજિત કરી શકતા નહીં ાસે ૧૪પા શ્રી સમવાયાંગ સૂત્ર ૨૪૧
SR No.006414
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy