________________
તે આ પ્રમાણે છે (1) વિનયકૃત, (૨) પરીષહ, (૩) ચાતુરંગીય (૪) અસંસ્કૃત, (૫) અકામમરણીય (૬) પુરુષવિદ્યા, (૭) ઉરબ્રીય, (૮) કપિલીય, (૯) નેમિપ્રવજ્યા, (૧૦) દ્રમપત્રક, (૧૧) હુશ્રુતપૂજા, (૧૨) હરિકેશીય, (૧૩) ચિત્ર સંભૂત, (૧૪) ઈષકારીય, (૧૫) સભિક્ષુક, (૧૬) સમાધિસ્થાન, (૧૭) પાપ શ્રમણીય, (૧૮)સંયતીય, (૧૯ મૃગચારિકા, (૨૦) અનાથપ્રવજયા, (૨૧) સમુદ્રપાલીય, (૨૨) રથનેમિય, (૨૩) ગૌતમકેશીય, (૨૪) સમિતિય, (૨૫) યજ્ઞય, (૨૬) સામાચરી, (૨૭) ખલુ કીય, (૨૮) મોક્ષમાર્ગગતિ, (૨૯) અપ્રમાદ, (૩૦) તપોમાર્ગ, (૩૧) ચરણવિધિ, (૨)પ્રમાદ
સ્થાન, (૩૩) કમ પ્રકૃતિ, (૩૪) લેશ્યાધ્યયન, (૩૫) અનગારમાર્ગ અને (૩૬)જીવાજીવ વિભક્તિ. અસુરાધિપતિ ચમર અસુરેન્દ્રની સભાની ઊંચાઈ ૩૬ છત્રીસ જનની છે. શ્રમણ ભગવાન મહાવીરની ૩૬ છત્રીસ હજાર આયિકાઓ હતી. ચત્ર અને આસે, આ બે માસમાં સૂર્ય એક વાર ૩૬ છત્રીસ અંગુલપ્રમાણ પૌરુષ છાયા કરે છે. શાસૂ.૭૫
સેંતીસવે સમવાયમેં સત્તરહ તીર્થકર કુંથુનાથ ભગવાનને ગણ ઔર ગણધર
આદિકાનિરૂપણ
હવે સૂત્રકાર સાડત્રીસ (૭) સંખ્યાવાળાં સમવાયો બતાવે છે–યુસ अरहओ' इत्यादि।
ટીકાર્ય-કુંથુનાથ અહંત ભગવાનના સાડત્રીસ ગણ અને સાડત્રીસ ગણધર હતા. હૈમવત અને હૈરણ્યવત ક્ષેત્રની જીવાઓ વિસ્તારની અપેક્ષાએ ૩૭૬૭૪ (સાડત્રીસ હજાર છસ ચુમેતેર) જન અને એક એજનના ૧૮ ભાગમાંથી ૧૬ ભાગથી સહેજ ઓછી છે એટલે કે લગભગ ૩૭૬૭૪ ૧૬/૧૯ યોજન છે. સમસ્ત વિજય, વૈજયંત જયંત અને અપરાજિત નામની રાજધાનીઓના પ્રાકાર (કેટ) ૩૭–૩૭ સાડત્રીસ-સાડત્રીસ જન ઊંચા છે. શ્રુદ્રિકા વિમાન પ્રવિભકિતના-કાલિકશ્રુત વિશેષના-પ્રથમ વર્ગના ૩૭ સાડત્રીસ ઉદ્દેશનકાલ કહ્યા છે. કાર્તિક વદ સાતમને દિવસે સૂર્ય ૩૭ સાડત્રીસ અંગુલ પ્રમાણ પરૂષી છાયા કરીને ગતિ કરે છે પસૂત્ર. ૭૬ાા
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૬૩