SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ અહત પાર્શ્વનાથ પ્રભુ ૩૦ ત્રીસ વર્ષ સુધી ગૃહસ્થાશ્રમમાં રહીને અગારાવસ્થામાંથી અણગારાવસ્થાવાળ બન્યા હતા. શ્રમણ ભગવાન મહાવીર પણ ત્રીસ વર્ષ સુધી ગૃહસ્થાશ્રમમાં રહીને અગાશવસ્થામાંથી અણગારાવસ્થાવાળા બન્યા હતા. રત્નપ્રભા પૃથ્વીમાં ૩૦ ત્રીસ લાખ નરકાવાસ છે ,સૂ ૬પા ટીકાર્થ–“રીને ત્યાદિ ! આ રત્નપ્રભા પૃથ્વિીમાં કેટલાક નારકીઓની સ્થિતિ ૩૦ ત્રીસ પલ્યોપમની કહી છે. નીચે સાતમી પૃથ્વીમાં કેટલાક નારકી ઓની ત્રાસ સાગરોપમની સ્થિતિ કહી છે. અસુરકુમાર દેવેમાં કેટલાક દેવની સ્થિતિ ૩૦ ત્રીસ પોપમના કહી છે. ઉપગ્નાં ભાગની ઉપરના પ્રવેયકવાસી દેવે ની જઘન્ય સ્થિતિ ત્રીસ સાગરોપમની કહી છે. જે દેવો ઉપરના મધ્યમ ગ્રેવેયક વિમ ને માં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે, તે દેવની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ ત્રીસ સાગરોપમની કહી છે. તે દેવે ત્રીસ અર્ધમાસ–પં દરમાસ-બાદ બાહા આભ્યન્તરિક શ્વાસોચ્છવાસ લે છે તે દેવને ૩૦ ત્રીસ હજાર વર્ષ વ્યતીત થાય ત્યારે આહારસંજ્ઞા ઉત્પન્ન થાય છે. તેમાં કેટલાક દે એવા પણ હોય છે કે જે ભવસિદ્ધિક હોય છે. એ નિયમ છે કે તેઓ ૩૦ ત્રીસ ભવ કરીને સિદ્ધગતિ પામશે. અનંત જ્ઞાનાદિક ગુણોના કતા બનશે, આ સં સાથી સર્વથા મુકત થશે, પરિશનિવૃત થશે અને સમસ્ત દુઓને નાશ કરશે. સૂ. ૬૬ાા ઇકતીસવે સમવાયમેં સિદ્ધાદિક કે ગુણો કા નિરૂપણ હવે સૂત્રકાર ૩૧ એકત્રીસ સંખ્યાવાળાં સમવાયનું કથન કરે છે– “pક્ષી સિદ્ધાળુ ફારિા સિદ્ધત્વની પ્રાપ્તિના પૂર્વ સમયમાં જે ૩૧ એકત્રીસ ગુણ વિદ્યમાન હોય છે તે આ પ્રમાણે છે-(૧)મતિજ્ઞાનાવરણકમને ક્ષય (૯)શ્રુતજ્ઞાનાવરકમનો ક્ષય(૩) અવધિજ્ઞાનાવરણ કર્મને ક્ષય (૪)મન:પર્યવજ્ઞાન નાવરણકર્મ ક્ષય,(૫) કેવળજ્ઞાનાવરણકમને ક્ષય,(૬)ચક્ષુઈ નાવરણકમને ક્ષય (૭) અચસુર્દશનાવરણકર્મનો ક્ષય,(૮)અવધિદર્શનાવરણ કર્મને ક્ષય,(૯) કેવળદર્શનાવરણકમનેખ,(૧૦)નિદ્રાદશનાવરણીયકને ક્ષય,(૧૧)નિદ્રાનિદ્રાદશ વરણીકમને ક્ષય,(૧૨) પ્રચલાદર્શન વરણીકમને ક્ષય (૧૩)પ્રચલા પ્રચલાદર્શનાવરણીકમને ક્ષય,(૧૪)રત્ય ત્યદ્ધિ કમનક્ષય.(૧૫)સ તવેદનીયકમનો ક્ષય.[૧૬] અસાતવેદનીયકર્મનો ક્ષય, (૧૭)દશન. મેહનીયકને ક્ષય (૧૮)ચા~િમેહનીયકર્મનો ક્ષય,(૧૯)તરકાયુકર્મને ક્ષય,(૨૦)તિર્યચાયુકર્મને ક્ષય,(૨૧ મનુષ્કાયુકર્મનો ક્ષય,(રર)દેવાયુકમનો ક્ષય (૨૩)ઉચ્ચગેત્રને ક્ષય, (૨૪) નીચગોત્રને ક્ષય, [૨૫] શુભનામને ક્ષય, રિ૬] અશુભનામને ક્ષય, (ર૭) દાનાન્તરાયનો ક્ષય (૨૮) લાભાન્તરાયને ક્ષય, (ર૯) ભેગાન્તરાયનો ક્ષય, (૨૦) શ્રી સમવાયાંગ સૂત્ર ૧૪૭
SR No.006414
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy