SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તીસવે સમવાયમેં નારક્યિોં કે સ્થિત્યાદિ કા નિરૂપણ ટીકાર્યું—“ ” રાહ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની સ્થિતિ ૨૯ ઓગણત્રીસ સાગરોપમની કહી છે. સાતમો પૃથ્વીમાં કેટલાક નારકી ઓની સ્થિતિ ૨૯ ઓગણત્રીસ સાગરોપમની કહી છે. સૌધર્મ અને ઈશાન, એ બે કલ્પમાં કેટલાક દેવની સ્થિતિ ૨૯ ઓગણત્રીસ પપમની કહી છે. ઉપરિતન મધ્યમ પ્રિયકાના દેવાની જઘન્યસ્થિતિ ૨૯ ઓગણત્રીસ સાગરોપમની કહી છે. જે દેવે ઉપરિતન અધિસ્તન વૈવેયક વિમાનમાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે. તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૯ ઓગણત્રીસ સાગરોપમની હોય છે. તે દે ર૯ ઓગણત્રીસ અર્ધામાસે બાદ બાહા આભ્યન્તરિક શ્વાસોચ્છવાસ ગ્રહણ કરે છે. તે દેને ર૯ ઓગણત્રીસ હજાર વર્ષો વ્યતીત થયા પછી આહાર સંજ્ઞા ઉત્પન્ન થાય છે. તેમાં કેટલાક જીવ એવા ૫ હોય છે કે જે ભવસિદ્ધિક હોય છે. તેઓ ૨૯ ઓગણત્રીસ ભવ કરીને નિયમથી જ સિદ્ધપદ પ્રાપ્ત કરશે, જ્ઞાનાદિક આત્માના ગુણોના ભકતા બનશે. આ સંસારથી સર્વથ મુક્ત થશે, પરિનિવૃત થશે અને સમસ્ત દુઃખને અંત કરશે. સૂ.૬૩ તીસવે સમવાયમેં મોહનીય સ્થાન કા નિરૂપણ હવે સૂત્રકાર ૩૦ ત્રીસ સંખ્યાવાળાં સમવાયનું કથન કર છે-તાર gun guત્તા” ફત્યાર ! ટીક થે–સામાન્ય રીતે આઠ પ્રકારનાં કર્મોના અને ખાસ કરીને મોહનીય કર્મનાં ત્રીસ પ્રકારનાં સ્થાન કહેલ છે. તે ત્રીસ પ્રકારે નીચે પ્રમાણે છે–સૂત્રકાર મોહનીય કર્મનું પહેલું સ્થાન બતાવતાં કહે છે કે- સત્ અને અસત્તા વિવેકથી રહિત બનીને જે કોઈ વ્યકિત અને પાણીમાં ડૂબાવીને મારી નાખે છે તે મહામોહ કમને બંધ બાંધે છે. મહામહનું સ્વરૂપ આ પ્રમાણે છે–“ો િથ પર છર ની મજા " જેને કારણે જીવ દરેક નરકમાં અનેકવાર જાય છે તે શ્રી સમવાયાંગ સૂત્ર ૧૪૨
SR No.006414
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy