________________
જ પ્રમાલે સસ્નિગ્ધ સચિત્ત ભીની જમીન પર અને સરજક-સચિત્ત ધૂળવાળી જમીન પર ઉઠનાર અને બેસનાર સાધુ શખલ દોષને પાત્ર બને છે. આ સેાળમે। શખલ દોષ છે. એ જ પ્રમાણે જાણી જોઇને સચિત્ત પાષાણુ પર, સજીવ પીઠ ફૂલક આદિ પર, દ્વારની નીચે રહેલ સજીષ કાષ્ઠ પર. પૃથિવી ખંડ પર, ઘણુવાળા કે બીજા જીવાથી યુકત કાષ્ઠ પર. અને અડયુક્ત, પ્રાણિયુકત, ખીજ ચુકત હરિડ્કાય પુત, અ કળ યુકત. સચિત્ત જળ યુકત, તથા કીડીઓ વાળા સ્થાનમાં, વર્ષાકાલિક જમીન પર કષ્ટ આદિમાં ઉત્પન્ન થયેય ૫ાંચવ`ક નિગેદ વિશિષ્ટ અને પાણીવાળી માટી પર, અને કરોળીયાના જાળા વાળા સ્થાન પરનિવાસ કરનાર કે શય્યા કરનાર સાધુ શબલ દોષને પાત્ર બને છે, આ સત્તરમે શમલ દોષ છે. જાણી જોઇને જે સાધુ ચિત્ત મૂળ, સ્ક ંધ, છાલ, પલ્લવ, પાન પુષ્પ ફળ અને બીજને તથા ત્કિાયના ભાજનમાં ઉપયાગ કરે છે તે શખલ દોષને પાત્ર બને છે. આ અઢારમા શબલ દ્વાષ છે. એક વર્ષ દરમિયાન દસ વાર ઉદક લેપ લગાવનાર-એટલે કે નદી આદિ ઉતરનાર સાધુ શબલ દોષને પાત્ર થાય છે. આ એગણીસમે। શખલ દોષ છે. એ જ રીતે એક વર્ષ દરમિયાન દસ વાર માયા સ્થાનેાનું સેવન કરનાર સાધુ શખલ દોષને પાત્ર બને છે, આ વીસમેા શખલ દોષ છે એ જ રીતે જે સાધુ ઠ'ડા પાણીથી ધેાયેલ હાથથી પાત્રથી, ચમચાથી, નાની વાટકી આદિથી મળેલા આહારને ખાદ્ય સ્વાદ્યરૂપ ભોજનને બુદ્ધિપૂર્વક લઈને પેાતાના ઉપયેગમાં લે છે તે સાધુ પણ શખલ દોષને પાત્ર ખ છે. આ એકવીસમેા શબલ દોષ છે.
છે
જે આઠમા ગુણસ્થાનવી જીવની માહનીય કમની સાત પ્રકૃતિયા અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લાભ, અને મિથ્યાત્વ, સમ્યક્ મિથ્યાત્વ, અને સમ્યક્ પ્રકૃતિ-ક્ષપિત થઈ ચૂકી છે, તે જીવની મેાહનીય કમ ની–ચારિત્રમેાહનીય કની ૨૧ એકવીસ પ્રકૃતિએ સત્તાપર રહે છે. તે એકવીસ પ્રકૃતિયા નીચે પ્રમાણે છે અપ્રત્યાખ્યાન કષાય ક્રોધ૧, અપ્રત્યાખ્યાનકષાય માનર, અપ્રત્યાખ્યાન કષાય માયા૩, અપ્રત્યાખ્યાન કષાય લાભ૪, પ્રત્યાખ્યાનાવરણ કષાય ક્રોધપ, પ્રત્યાખ્યાનાવરણકષાય માન, પ્રત્યાખ્યાના વરણ માયા, પ્રત્યાખ્યન વરણ કષાય લેાભ૮, સંજવલન કષાય ક્રોધ, સંજવલન કષાયમાન,૧૦ સંજવલન કષાય, માયા૧૧, સંજવલન કષાય લેાભર, સ્ત્રી વેદ૧૩, પુંવેદ૧૪, નપુ ંસકવે૧૫,
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૧૪