SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ સતરહ સમવાયમેં અંધાચારણાદિ મુનિયો કે ગત્યાદિ કા નિરૂપણ ટીકાર્થ–“મીસે રૂાહિ! આ રત્નપ્રભા પૃથ્વીના બહુ સમરમણીય ભૂમિભાગથી સત્તર હજાર એજન કરતાં સહેજ વધારે ઊંચે જતાં વિદ્યાચારણ અને જઘાચારણ મુનિની સુચક આદિ દ્વીપોમાં જવા માટે તિરછી ગતિ શરૂ થાય છે. અસુરોના રાજા ચમર અસુરેન્દ્રનો તિગિકૂટ નામનો ઉત્પાત પર્વત સત્તર સે એકવીસ જન ઊંચે છે. બલિ નામના અસુરેન્દ્રને કેન્દ્ર નામને ઉત્પાત પર્વત સત્તર સે એકવીસ (૧૭૨૧) યોજન ઊંચો છે. સત્તર પ્રકારનાં મરણ છે તે પ્રકારો આ પ્રમાણે છે (૧) ગાવી િનરા–પ્રતિક્ષણ ભુજમાન આયુર્દ લિકેના વિઘટનરૂપ મરણને વાવ િમાણ કહે છે. (૨) મધ નર-નાટક આદિ જન્મના હેતુભૂત જે આયુ કર્મના દલિકને અનુભવ કરીને જીવનું મરણ થાય છે, જે એ જ દલિકોને ભવિખ્યમાં ફરીથી અનુભવ કરીને જે તે મરે છે, તે તે મરણને ગવધિ જળ મર્યાદા મરણ કહે છે. એટલે કે જે આયુકર્મના દલિકને પહેલાં ભોગવીને જીવે છેડી દીધાં છે. એટલે કે તેનું મરણ થઈ ચૂકયું છે. તે આયુકમ દલિકોને જ્યાં સુધી તે ફરીથી ગ્રહણ કરી લેતા નથી ત્યાં સુધી તે મૃત જ છે કારણ કે આમ પરિણામોની વિચિત્ર તાને કારણે પૂર્વે ગ્રહણ કરીને છેડી દીધેલ તે આયુકમના દલિનું ફરી ગ્રહણ થવું સંભવિત થઈ શકે છે. (૩) અત્યંતિક મUા-નરક આદિ આયુષ્કરૂપે જે કમદલિકને અનુભવ કરીને જીવ મરી જાય છે- તે પર્યાયના કર્મદાલિકોને છોડી દે છે, અને પછી ફરીથી તે કમ દલિકોને તે અનુભવ કરતો નથી, એટલે કે પૂર્વે પ્રાપ્ત કરેલ આયુકર્મના દલિકોને ફરીથી તે પ્રાપ્ત કરતો નથી અને મરી જાય છે. અગૃહીત આયુકમના દલિજેને જ ગ્રહણ કરીને તે પર્યાયથી છૂટી જાય છે. તે તે અપેક્ષાએ તેનું મરણ ગાઢ્યક્તિ ન કહેવાય છે વન્મ-સંયમ મેગથી ચલિત થયેલ એટલે કે ભગ્નવ્રત પરિણાવાળા સાધુ વ્રતીજનેનું અથવા ભૂખથી યુક્ત હોવાને કારણે બકતા માણસનું જે મરણ હોય છે તેને વન્નાઇ કહે છે.(૫)રસાર મUT ઈન્દ્રિયના વિષયેના આકર્ષણથી પીડિત વ્યકિતનું દીવાની જ્યતિથી આકMવાથી પતંગિયાની જેમ જે મરણ થાય છે તે મરણને વાનર કહે છે. (૬) અન્તઃ રચના જેમ દ્રવ્યરૂપ તીર આદિ શલ્ય શરીરની અંદર ઘુસી જવાથી પ્રાણીઓનું મરણ થાય છે, તેમ અતિચાર રૂપ ભાવશલ્યના સદુભાવમાં (હાજરીમાં) શ્રી સમવાયાંગ સૂત્ર ૧૦૨
SR No.006414
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy