SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પિડેવણનો જ અધિકાર હોવાથી સાત પિંડેષણ અને સાત પાનૈષણાને ઉદ્દેશીને પહેલાં પહેલી પિંપણાનું પ્રતિપાદન કરે છે. ટીકાઈ–ઝg fમજવૂ નાળિજ્ઞા પૂર્વોક્ત સાધુ કે સાધ્વી સમજી લે કે “ત્ત ઉપર જાગો સત્તાવાળાઓ સાત પિંડેષણ અને સાત પાનૈષણાઓ હોય છે. ‘તત્વ વિષ્ણુ રૂમ વઢના એ સાતે પિવૈષણાઓમાં આ વાક્યમાણ પહેલી પિંડેષણ આ પ્રમાણે સમજવી અદ્દે રુઘે જે ગ્રહણ કરવાને ગ્ય પદાર્થની સાથે હાથ લાગેલ ન હોય “માન મત્તે તથા પાત્ર પણ ગ્રહણ કરવાને વસ્તુની સાથે લાગેલ ન હોય તqનરેન પ્રસંગ ટૂળ વા મત્તા વા’ આવા પ્રકારના અસંસ્કૃષ્ટ હાથથી અર્થાત્ લેવાના ભેજય પદાર્થની સાથે અલિપ્ત હાથથી તથા અસંસ્કૃષ્ટ અમત્રથી અર્થાત્ ગ્રાહ્ય પદાર્થની સાથે અલિપ્ત પાત્રથી “સ ઘા વા વા સારૂમં ઘા રૂમ વાં' અશનાદિ અહારને “ચં વાળં કાણકા’ સ્વયં સાધુ યાચના કરે અથવા “પરો વા તે વિજ્ઞા' પર-ગૃહસ્ય શ્રાવક જ અશનાદિ આહાર આપે આ રીતે આપવામાં આવેલ એ અશનાદિ આહાર જાત કાસુયં જ્ઞાત્ર અચિત્ત અને યાવત્ એષણીય આધાકર્માદિ દોષ વિનાનો સમજીને પ્રાપ્ત થાય તે સાધુ અને સાધ્વીએ “પરિણિજ્ઞાત્તિ' તેને ગ્રહણ કરી લેવો કેમ કે આ રીત પ્રાપ્ત થયેલ અશનાદિ આહાર જાત સંયમના વિરવક થતું નથી તેથી સંયમ વિરાધક ન હોવાથી તે લેવામાં કોઈ દોષ નથી ભારતના આ પહેલી પિડૅષણાનું સ્વરૂપ સમજવું પ્રસંગવશાત્ સાતપડે જણ અને સાત પાવૈષણાઓનું સ્વરૂપ વક્યમાણ રીતે નીચે પ્રમાણે સમજવું. “સંસ’ અસંતૃષ્ટ ૧, “સંસદ સંસ્કૃષ્ટ ૨, ૩ઢા’ ઉધૃતા ૩, “gવા’ અ૫લેપ ૪, “હિયા’ અવગ્રહિતા , “ઘાહિ” પ્રગૃહીતા ૬ અને “ન્નિવમા ઉજજીત ધાર્મિક ૭ આ રીતે સાતપિકેષણા અને સાત પાનૈષણ હોય છે. તેમાં ગચ્છમાં રહેનારા સાધુઓને સાતે પિંડેષણ અને સાતે પારૈષણાઓ ઉપગમાં આવે છે. પણ ગચ્છથી નીકળેલા સાધુઓને આરંભની બે હોતી નથી સૂ. ૧૧૩ છે ગચ્છાન્તર્ગત સાધુઓ માટે પહેલી પિંકૅષણ બતાવી હવે આ બીજી પિંડેષણ પણ તેમના માટે બતાવવામાં આવે છે ટીકાઈ-બાવા રોદવા પિંડેરળ હવે આ બીજી પિડેષણા કહેવામાં આવે છે. સંત હૃથે સંલ મત્તા ગ્રાહય પદાર્થ વિગેરેની સાથે ઉપલિપ્ત હાય હાય અને સંસૃષ્ટગ્રાહ્ય પદાર્થ વિગેરેની સાથે ઉપલિપ્ત પાત્ર હોય “તદેવ દત્તા તળા” તે તેને બીજી પિંડીષણ કહેવાય છે અને પૂર્વોક્ત રીતે પહેલી પિંડેષણ પ્રમાણે જ આ બીજી પિવૈષણાનું પણ બાકીનું કથન સમજી લેવું જેમ કે પ્રથમ પિષણામાં દ્રવ્ય સાવશેષ અને નિરવશેષ બતાવેલ છે. તેમાં જે કે નિરવશેષ દ્રવ્યમાં પશ્ચાત્ કર્માદષની સંભાવના રહે છે તે પણ ગચ્છમાં બાલ, વૃદ્ધ બધા હોય છે તેથી તેને નિષેધ કરેલ નથી. તે જ રીતે બીજી પિંડે શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૮૫.
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy