________________
મg?ત્તિ વા? અને જો એ અશનાદિ આહાર જે મીઠો હોય તે તેને મીઠે કહે અને માટે હોય તે માટે કહે, એ રીતે જે પ્રમાણે હોય તે જ પ્રમાણે તેને કહેવું જોઈએ. પણ મધુરાદિ મનેઝ આહારને તીખો, કડે કે કષાયેલ કહે નહીં. અર્થાત્ વિપરીત રીતે ઉલ્ટા ગુણવાળ કહીને તે બિમાર સાધુને ભ્રમમાં નાખવા નહીં છે સ્ ૧૧૧ છે
પૂર્વસૂત્રમાં બતાવેલ વિષયને જ વિશેષ રીતે સૂત્રકાર બતાવે છે.
ટકાથમિવાળા ઘરમાણુ કેઈ ભિક્ષા શીલ સાધુ એ “મgoળ મોળકાય ઋમિત્તા’ મને જ્ઞ સ્વાદિષ્ટ આહાર જાતને પ્રાપ્ત કરીને “સમાજે વા’ પિતાના સાધર્મિક સાધુને અથવા “વતમાળે વા’ સાથે વસનારા સાધુઓને અથવા “મામં દૂઝમને વા' એક ગામથી બીજે ગામ વિહાર કરનારા સાધુને કહ્યું કે “તે મિપૂર્વ ાિરુ તે સાધુ બહુ બિમાર છે. તેથી તેણે તરસાદ” આ સ્વાદિષ્ટ અનાદિ આહાર તમે એ બિમાર સાધુ માટે લઈ જાવ અર્થાતુ તમારી પાસે એક સાધુ બિમાર છે તે એ બિમાર સાધુ માટે આ સ્વાદિષ્ટ આહાર લઈ જાવ “ર મિવું ન મુનિના વારિગા” પરંતુ જે એ બિમાર સાધુ આ સ્વાદિષ્ટ આહારને ન ખાય તે મારી પાસે પણ બિમાર સાધુ છે તેમને માટે પાછો મને આપી દે એમ કહેવાથી તે વેળો વસ્તુ મે અંતર તે અશનાદિ લેવાવાળા આહર્તા સાધુએ કહ્યું કે જે મને આપવામાં કોઈ અંતરાય વિન નહીં થાય શારિરસામિ' તે આ આહાર પાછો આપી જઈશ એમ કહીને બિમાર સાધુની પાસે અશનાદિ એ આહારને રૂક્ષાદિ દેવાળો બતાવીને બિમારને ન આપતાં લોભવશાત પિોતે જ એ આહાર ખાઈ લે તે તે ખાનાર સાધુને માતૃસ્થાનરૂપ છળકપટાદિ દેષ લાગે છે. કેમ કે છળકપટ કરીને ખાવાથી સાધુ પ્રાયશ્ચિત્તવાળા થાય છે. અને કર્માગમન દ્વારને ઉઘાડનાર બને છે. અર્થાત્ કર્મને બાંધે છે. એજ વાત સૂત્રકાર કહે છે.-
રૂ ચારૂં માયાબારું કવરૂH” આ પૂર્વોક્ત છળકપટ પૂર્વક આહાર કરે તે કર્મ બંધનું સ્થાન છે. તેથી આ કર્મના આપાદાન સ્થાનને સર્વથા પરિત્યાગ કરીને પૂર્વોક્ત સ્વાદિષ્ટ ભજન બિમાર સાધુને જ આપી દેવું જોઈએ. અથવા દાતા સાધુને પાછું આપી દેવું જેથી માતૃસ્થાન દોષ લાગતું નથી. છે , ૧૧૨ છે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
८४