________________
ગન્ના, કશેરૂક, સીંઘાડા વિગેરે આમ અને અશસ્ત્ર પરિણત હોવાથી સચિત્ત અને આધા. કર્માદિ દેવાળા હોવાથી સંયમ આત્મ વિરાધના થાય છે. તેથી સંયમ પાલન કરવા વાળા સાધુ સાધ્વીએ તે લેવા નહીં સૂ. ૮૬ છે
હવે કમલકંદ-મૃણાલ વિગેરેને ઉદેશીને તેને નિષેધ કરે છે.
ટીકાથ-રે મિતરઘુ વા મિકqળી વા” તે પૂર્વોક્ત સાધુ કે સાધ્વી “નાટ્ટાવકુટું કાવ' ગૃહસ્થ શ્રાવકના ઘરમાં યાવત્ ભિક્ષા મળવાની ઈચ્છાથી “ઘવિરે રમાશે પ્રવેશ કર્યા પછી “સે નં gm gવંનાળિયના તેમના જાણવામાં એવું આવે કે–“cq૪ વા’ ઉત્પલ- નીલ કમલ અથવા “
રૂટના વા’ નીલ કમલનું નાળ ઉંડે છે અથવા “મિસ વા મિસમુખ વા' કમળ કદનું મૂળ હોય કે કમળ કંદના નાલ–તંતુ હોય અથવા “ઘોઘ’ કમળના કિંજલ્ક હોય અથવા “વવામાં ઘા કમળને કંદયા ખંડ છે. “ઇનચર વા તત્વ જા” અથવા બીજા કોઈ તેના જેવા કંદ વિશેષ હોય એ રીતના એ કમલ કંદ વિગેરેને જોઈને અથવા જાણીને ‘કાચા તથા “સથપરિવં” શસ્ત્ર પરિણત કરેલ ન હોય અર્થાત્ જેમના તેમજ હોય તેવું જોવા કે જાણવામાં આવે તેવા કમળ કંદાદિને “માસુચ ગાય સચિત્ત યાવત્ અનેષણય આધાકર્માદિ દેથી યુક્ત માનીને સંયમ આત્મ વિરાધક હવાથી સાધુ કે સાધ્વીએ મળવા છતાં પણ પરિદિશા” તેને ગ્રહણ કરવા નહીં સૂ. ૮૭ I પિકૅષણને અધિકાર પ્રભુશ્રી હોવાથી જ પાકુસુમ વિગેરે અગ્ર બીજેને ઉદ્દેશીને હવે તેને નિષેધ બતાવે છે –
ટકાથ– મિજવુ જા વુિળી વા’ તે પૂર્વોક્ત સાધુ કે સાધ્વી “હારું સાવ ગૃહસ્થ શ્રાવકના ઘરમાં ચાવત ભિક્ષા મળવાની ઈચ્છાથી “gવ સમા’ પ્રવેશ કરીને “જે કં પુન કાળિઝા' તેમના જાણવામાં એવું આવે કે– “કાવીવાળ વા” આ જ પાકુસુમ વિગેરે અંગ્રખીજ છે તથા “પૃથ્વીરાજ વા' આ જાતિ કુસુમ વિગેરે મૂળ બીજ વાળા છે. અથવા “વંશીયાળ વા’ શલકી વિગેરે સ્કંધ બીજ છે તથા “રથયાળ ગા’ શેરડી વિગેરે પર્વ બીજ છે. અર્થાત્ જેની ગાંઠમાં જ બી હોય છે તેવા છે. તથા ભાવનાવાળ વા
आ०२९ અગ્રભાગથી જ ઉત્પન્ન થવા વાળા જપાકુસુમ વિગેરે અથવા “મૂકાયાળ વા” મૂળભાગ થી જ ઉત્પન્ન થનારા જાતી કુસુમ વિગેરે તથા “વંધજ્ઞાચાળ વા’ સકંધ ભાગથી જ ઉત્પ. ન થનારા શલકી વિગેરે તથા “રજ્ઞાચાળ વા? પર્વજાત ગાંઠમાંથી જ ઉત્પન થનારા શેરડી, વાંસ વિગેરે “TOW' અગ્રદીથી બીજાને લાવીને બીજા સ્થાનમાં ન ઉત્પન્ન થનારા એટલે કે એ અગ્રાદિ ભાગમાં પેદા થનારા જપા કુસુમ વિગેરેને જોઈને કે જાણીને તથા તમિથg વા' ગોલાકાર લતા-કંદલીની મધ્યમાં રહેવાવાળા ગભર વિગેરે વસ્તુને અથવા ‘રાણીલીસેળ વા’ કંદલી રતબકને અથવા વારિક વા’ નાળીયેરના છાને અથવા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૬૫