SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ તે પણ બળ વરાહકના તેને ગ્રહણ કરવા નહીં કેમ કે આવા પ્રકારનું ફળોનું ચૂર્ણ સચિત્ત અને આધાકર્માદિ દોષવાળું હોવાથી સાધુ અને સાધ્વીના સંયમ-આત્મ વિરાધક થાય છે. તેથી આવા પ્રકારના ઉમરડા વિગેરે ના ફળના ચૂર્ણને સાધુ કે સાધ્વીએ લેવું ન જોઈએ. એ સૂ. ૮૪ હવે પુરા ચડ્યા ન હોય તેવા અપરિપકવ શાકાદિને ઉદ્દેશીને નિષેધ કરે છે. ટીકાથ-મિજવૂ વા મિલુળી વા’ તે પૂર્વોક્ત સાધુ અગર સાધી “દાવ નાર” ગૃહસ્થ શ્રાવકના ઘરમાં ભિક્ષા મળવાની આશાથી “વિ સમાને પ્રવેશ કર્યા પછી રે નં પુખ gવંઝાળT' તેમના જાણવામાં એવું આવે કે-“મા વા’ અપરિપકવ પાન વાળું, આશાક છે અથવા“નુરૂપvori વા’ પૂતિપિાક જેવી દુર્ગન્ધ વાળું શાક ઘણુ જીર્ણ શણ છે. “વા” ઘી અથવા “કજં વા’ પીવા લાયક પય તથા જેન્ન જા લેહય ચાટવા લાયક અથાણુ વિગેરે તથા ખાદિમ સ્વાદિમ પદાર્થ ઘણા જુના છે. તેવું જાણવામાં આવે છે તેવું જોઈ લે તે તે પુરાણુ શાકભાજી કે જુના ઘી વિગેરેને સાધુ સાધ્વીએ ગ્રહણ કરવા નહીં. કેમ કે “ફથવાળા લgreqખૂણા આ જુના શાકભાજી ઘી વિગેરેમાં છ પેદા થઈ ગયેલા હોય છે. તથા “રૂયાળ ગાયા” એમાં અર્થાત્ કાચા અપરિપકવ જુના શાક કે ધી વિગેરેમાં જીવ ઉત્પન્ન થતાં હોય છે. તથા “રૂસ્થ શાળાસંવત’ તે એ કાચા શાક ઘી વિગેરે પય, લેહય ખાદિમ સ્વાદિમ આહાર જાતમાં ઘણું છ ઉત્પન્ન થઈને વધી રહ્યા હોય છે. તથા “ વાગવુતારું આવા જીર્ણ શણું જુના ઘી વિગેરેમાં ઉત્પન્ન થયેલ પ્રાણી મર્યા નથી તથા “રૂટ્યTTI અપરિયારૂ આ જુના શાક ઘી વિગેરેમાં ઉત્પન્ન થયેલ પ્રાણ રૂપાન્તર થઈને પરિણત થયેલ નથી. તથા “ઇ Trt વિધ્રથા અત્યંત જૂના ઘી વિગેરેમાં ઉત્પન્ન થયેલ પ્રાણી વિવસ્ત થયેલ નથી. તેથી આ જુના આમ પત્રક શાકભાજી ઘી વિગેરે સચિત્ત હોવાથી સાધુ સાધ્વીએ તેને લેવા ન જોઈએ. તેને લેવાથી સંયમ આત્મ વિરાધના થાય છે. તેથી આ પ્રકારના અત્યંત જુના શાક ઘી વિગેરે લેવા ન જોઈએ. એ સૂ, ૮૫ હવે કાચા શેરડીના સાંઠા કે ટુકડા વિગેરેને ઉદ્દેશીને તેને નિષેધ કરે છે. ટીકાર્યા–“તે મિHવા મારવુળી વા તે પૂર્વોક્ત સાધુ કે સાવી “જાવ સાવ” ગૃહસ્થ શ્રાવકના ઘરમાં યાત્રત ભિક્ષા લાભની ઈચ્છાથી “વિ સમ’ પ્રવેશ કરીને નં gT gવં વાણિજ્ઞા તેમના જાણવામાં એવું આવે કે-“મેરાં વા’ છોડા વિનાના શેરડીના કકડા છે. અથવા “ સુર્થ વા' અંક કરેલુ નામની વનસ્પતિ છે, અથવા “ જા' કસેરૂક-કેશૌર નામના કન્દ વિશેષ છે. અથવા “સિંઘ વા પાણીમાં થવાવાળા શીઘેડા છે. અથવા ‘પુતિકાછુ વા’ પૂતિઆલુ નામની વનસ્પતિ વિશેષ છે. એમ જાણવામાં આવે અથવા “વા તágiાં બીજા તેના જેવા જળમાં પેદા થનાર કંદરૂપ વનસ્પતિ હોય તે “કામ” કાચા હોય તથા “કથિરિવં' શસ્ત્ર પરિણત થયેલ ન હોય તે આવા પ્રકારના બધા જ કંદને “જાવં' સચિત્ત યાવત અનેષણય આધાકર્માદિ દેથી યુક્ત સમજીને સાધુ સાધી એ તે લેવા ન જોઇએ કારણ કે આવા પ્રકારના કાચ શેરડીના શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૬૪
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy