________________
વા' નીપૂર નદીની પાંસેના વૃક્ષ વિશેષના નવા પાન છે. અથવા ‘સજીવાજી' વા' શલકીના મનાવૃક્ષ વિશેષના નવા પાન છે. અથવા ળયા વા તઘ્ધાર પંચાહનાચ'' ખીજા તેના જેવા વૃક્ષેાના નવા પાન છે પરંતુ તે પાન બ્રામ' અપરિપકવ કાચા છે, તેમજ સ સ્થળ' શસ્ત્ર પરિણત થયેલ નથી. અર્થાત્ તેને ચૌરેલ કે કાપેલ નથી તેા તેને ‘બામુય' અપ્રાપ્સુક સચિત્ત અને ‘અનેનિમ્નું' અનેષણીય ‘જ્ઞાવ' યાવત્ આધાકર્માદિ દ્વેષથી દૂષિત સમજીને એવા પ્રકારના નવા પત્તાઓને સાધુ સાધ્વીએ ગ્રહણ કરવા નહી' કેમ કે આવા પ્રકારના કાચા અને ચીર્યાં ફડચા વગરના નવા પત્રો સચિત્ત અને આધાકમાંદિ દોષથી યુકત હવાથી સાધુ સાધ્વીને સયમ આત્મ વિરાધક થાય છે. તેથી સ યમશીલ સાધુ સાધ્વીએ તેને વજય` કરવા ોઇએ, ાસૢ. ૮૨ !!
હવે કામલ ફલ સામાન્યને ઉદ્દેશીને તેને લેવાના નિષેધ કહે છે.
ટીક -છે મિલવ્ યા મિવુળી વ' તે પૂર્ણાંકત સાધુ અને સાધ્વી ‘īાવત્રુ ં જ્ઞા’ ગૃહસ્થ શ્રાવકને ઘેર યાવત્ ભિક્ષા લાભની આશાથી ‘વિદ્ને સમાળે' પ્રવેશ કરીને છે હું કુળ ણં સજ્જુનાયં નાળિજ્ઞ’ તેમના જાણવામાં એવુ' આવે જેમ કે− ંયસરદુનાય વા' આંખાના કામળ ફળ ‘સ્થિતદુ નાય વા' અથવા કાઠાના કમળ ફળ અથવા ટિમસËનાચવા’ દાડમના કામળ ફળ અથવા વિસરતુચ વા' બલીના કમળ ફળ અથવા અળચર’ અન્ય કાઈ ખીજા ‘તાર’ તેવા પ્રકારના ‘સરવુનાચ’ કામળ ફળા જો ‘બ્રામન’ અપરિપકવ હાય ‘અસથળિય' શત્રુ પરિણત થયેલ ન હોય અર્થાત્ ચીલ કે ફાડેલ ન ડાય તે તેવા આંખા વિગેરેના કુમળા ફળોને ‘બન્દાસુચ’સચિત્ત એવ અનેષણીય આધાકર્માદિ દોષાર્થી દૂષિત યાવત્ સમજીને 'નો હિાફ્રિગ્ગા' પ્રાપ્ત થાય તા પણ તે લેવા નહી' કેમ કે-એ કુમળા કેરી વિગેરે સામાન્ય ફળ કાચા અને અશસ્ત્ર પરિણત હાવાથી સચિત્ત અને ધાકમાંદિ ઢાંષાથી યુકત હોવાને લીધે સયમ અને આત્માના વિરાધક હાવાથી સાધુ સાધ્વીએ સયમ પાલન માટે એવા પ્રકારના કાચા કે ચીર્યાં ફાડયા વગરના ફળે લેવા નહી' કારણ કે તે લેવાથી સયમ આત્માની વિરાધના થાય છે. સૂ. ૮૩ ૫
आ० २८
હવે ઉમરડા વિગેરેના ફળેના ભૂકાને ઉદ્દેશીને તેના નિષેધ કહે છે
ટીકા-સે મિલ્લૂ વા મિવવુળી વા' તે પૂર્વોક્ત સાધુ કે સાધ્વી નાચ ગાવ’ ગૃહસ્થ શ્રાવકના ઘરમાં યાવત્ ભિક્ષા લેવાની ઈચ્છાથી 'વિટ્ટે સમાળે’ પ્રવેશ કરીને લેનં પુળ ä મથુનય' નાળિજ્ઞા’ તેમના જાણવામાં એવુ' મધુસૂ` આવે ‘તાજ્ઞા’ જેમ કે લવમંધુ' વા’ ઉમરડાના મૂળનું ચૂર્ણ અથવા ‘મંથુ વા' વડના ફળાનું ચૂર્ણ હોય અથવા ‘વિજું ઘુમંથુ વા' પીપળાના કૂળનું ચૂર્ણ હોય અથવા તોથમૈથુ વા’પીપળાના ફળનું ચૂર્ણ હોય અથવા કાળચાં વા તવવાર ખીજા કાઈ તેના જેવા ‘મંથુનë' ચૂણ હાય પણ જો ‘આમન' કાચા હોય અર્થાત્ પરિપકવ ન હોય ‘તુ’ જરાતરા વાટેલ હાય તથા સાસુ શ્રીયં' જેના ખી ખરાખર વટાયા ન હૈાય આવા પ્રકારનું ઉમરડા વિગેરેના ક્લેનું ચૂ ‘બોસુર્ય ના' સચિત્ત તેમજ અનેષણીય આધાકર્માદિષવાળા હાવાથી તે પ્રાપ્ત થાય
તે ભ્રૂણ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૬૩