________________
“નૂરમથ, વા” ખજુરના ગુચ્છાને અથવા ‘રાસ્ટમથી વા’ તાલફલના ગુચ્છાને જોઈને કે જાણીને તેમજ “gવં કાચાં વા તqui' આવી રીતના બીજી કોઈ અન્ય વસ્તુને કે જે અગ્ર બીજાદિના જેવા હોય એ બધાને પણ કાચા અને અશસ્ત્રપરિણત હેવાથી બgiાચં વાવ' અમાસુક યાવતુ અનેષણય આધાકર્માદિ દોષવાળા માની “સામે સતે ળો દક્તિ મળવા છતાં પણ તેને લેવા નહીં. કેમ કે-કાચા તથા ચીર્યા કે કાપ્યા વગરના હોવાથી જપાકુસુમ વિગેરે અગ્રબીજ આદિ બધી વસ્તુઓ સચિત્ત આધાકમદિ દેષવાળી હેવાથી તે અગ્રણીજ વિગેરે અપરિપકવ પદાર્થોને લેવાથી સાધુ અને સાવીને સંયમ આત્માની વિરાધના થાય છે તેથી તેને ન લેવા | સૂ ૮૮ છે
હવે છિદ્રવાળી શેરડી વિગેરેને લેવાને નિષેધ કરે છે,
ટીકાઈ–બરે મિત્ વા મિતશુળી વા તે પૂર્વોકત સાધુ અને સાધ્વી “Tiારૂરું સાવ' ગૃહસ્થ શ્રાવકના ઘરમાં યાવત ભિક્ષા મળવાની ઈચ્છાથી “gવસમાં પ્રવેશ કરીને સે નં પુખ gવે ગાળિગા’ તેમના જાણવામાં એવું આવે કે-૩૬ વા શાળાં વા” આ શેરડી કે તેનાગના કાણાવાળા છે. અર્થાત રેગ વશાનું સછિદ્ર છે તથા “અંજાર વાગે અંગારિક અર્થાત્ ઋતુના ફેરફારથી વિકૃત વર્ણવાળી થઈ ગયેલ છે. તેમજ “સંમિરવં તેના છોડા વિખરાઈ ગયા છે. તથા “વિકસિઘં ઘેટા અથવા શિયાળે કરડેલ છે. “વત્તાં વા તેને અગ્રભાગ વેંતને છે. તથા “ઇંસ્ટીકર્થ વા આ કાંદાને મધ્યમ ભાગ છે તથા “અચરું વા ઘggi” બીજા પણ તેના જેવા સચ્છિદ્રના વિગેરે જેવા વનસ્પતિ વિશેષ “કામ” અપરિપકવ હોય તથરિન અશિસ્ત્રપરિણુત એટલે કે ચીરફાડ કર્યા વિનાના એવા જોઈને કે જાણીને સાધુ અને સાવીએ તેને નાવ’ સચિત્ત અને યાવત્ અનેષણય આધાકર્માદિ દેથી યુક્ત જાણીને ‘ળો દિifજ્ઞા’ તેને ગ્રહણ કરવા નહીં. કેમ કે-છદ્રવાળાગના વિગેરે અપરિપકવ અને અશસ્ત્રો પહત હોય તે તેને સચિત્ત અને આધાકર્માદિ દોષવાળા માનવામાં આવે છે. તેથી એવા પ્રકારના કાચાં તેમજ ચીર્યા ફાડયા વગરના સછિદ્ર શેરડી વિગેરેને લેવાથી સંયમ આત્મ વિરાધના થાય છે. તેથી સંયમના રક્ષણ માટે તેવા પ્રકારની વસ્તુ લેવી ન જોઈએ. સૂ. ૮૯
હવે લસણ પ્યાજ વિગેરે કંદ સામાન્યને ઉદ્દેશીને તેને નિષેધ કરે છે.
ટીકાથ-વે મિકq વા મિલુળી વા તે પૂર્વોક્ત સાધુ અને સાધવી ‘rgવરું જ્ઞાવ' વિ સમાને ગૃહસ્થ શ્રાવકના ઘરમાં ભિક્ષા પ્રાપ્ત કરવાની ઈચ્છાથી પ્રવેશ કરીને
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૬૬