SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ શrળ વા’ સચિત્ત પૃથ્વીકાયિકથી ઢાંકેલ અથવા “ના ઘા પાણીથી ભીના પાત્રથી અથવા “રીબો વા’ ઠંડા પાણીથી ભીના પાત્રથી અથવા તથા સંમોત્તા” ઠંડુ પાણી મેળવેલ પાણી “માફ ફન્ના” જો લાવીને આપે તે તggT એવા પ્રકારનું અર્થાત્ પાણીથી મિશ્રિત અથવા પાણીથી ભીના પાત્રથી અથવા સચિત્ત પૃથ્વીકાયિકથી ઢાંકેલ પાત્રથી લાવવામાં આવેલ “TTTTTTગાયં” પાણુંને “બાસુi' સચિત્ત માનીને “ઝામે સંતે મળે તે પણ સાધુ કે સાધ્વીજીએ ‘નો પરિત્રા ” ગ્રહણ કરવું નહીં, અર્થાત્ સચિત્ત પૃથ્વીકાયિકની ઉપર રાખેલ તથા ઠંડા પાણીથી મળેલ પાણીને પણ સચિત્ત અને આધાકર્માદિ દેથી યુક્ત હોવાથી ને ગ્રહણ કરવાથી સાધુ અને સાવીને સંયમ-આમ દાતુ. વિરાધના થશે. માટે આવી રીતના અપ્રાસુક–સચિત્ત અને અષણીય આધાકર્માદિ દેવ વાળું પાણી લેવું નહીં ! ૭૫ . આ સાતમા ઉદ્દેશાના પૂર્વવતત્યનો ઉપસંહાર કરતાં કહે છે ટીકાર્થgવં વસુ આ વિષણ વિષયક નિયમ પાલન “ર મિલુપ્ત મિuળી વા' તે સંયમશીલ સાધુ અને સાદગીના “નામ' સમગ્રતા સાધુપણાની પરિપૂર્ણતા છે અર્થાત્ સાધુત્વ સમચારી છે. આવા પ્રકારના સંયમ નિયમનું પાલન કરવાથી જ સાધુ સાધીનું વાસ્તવિકપણે સાધુપણુ સુરક્ષિત અને સંપન્ન થાય છે. એ રીતે ભગવાન વીતરાગી એવા મહાવીર પ્રભુએ કહ્યું છે. એ હેતુથી “ત્તિમિ' આ શબ્દ પ્રયોગ છેવટમાં કરેલ છે. અહીયાં વીમિ' અર્થ “વિશા”િ ઉપદેશ કરું છું તેમ સમજ. એ સૂ. ૭૬ પિંડેષણ સંબંધી આ સાતમે ઉદ્દેશક સમાપ્ત. શ૦ ૨૬ આઠમાં ઉદ્દેશકને પ્રારંભ હવે કેવું પાણી ન લેવું તે સૂત્રકાર બતાવે છે ટીકાથ–સે મિક્થ વા મિધુળી વા તે સંયમશીલ સાધુ અથવા સાધી “હાફર્સ્ટ ગૃહસ્થ શ્રાવકના ઘરમાં “નાવ વિન્ટે તમારે પાણી લેવાની ઈચ્છાથી પ્રવેશ કરીને “જે ર્ન પુળ પવૅ TITના કાળિકા તેઓ જે એવા પ્રકારના પાણીને જાણે કે બન્ને જણાં' જેમ કેબંધવાળ વા' કેરી ધેયેલ પાણી હોય અથવા ‘બંગવાપાળ વા’ આંબળાં હૈયેલા માણી હાથ “વિશાળ વા' કહા યેલ પાણી હોય “જાતિના વા' બીરા ઘાયેલ પાણી અથવા “મુક્રિયાપા વા’ દ્રાક્ષનું પાણી અથવા “મન વા’ દાડિમ હૈયેલ પાણી અથવા “ઝુરપાળ વા’ ખજૂર ધયેલ પાણી અથવા “બસ્ટિTળF T” નાળીયેરનું પાણી અથવા “રીવાળ વા* કરીર નામના વૃક્ષ વિશેષનું પાણી અથવા “જોઢાનાં વા બેર ઘેલ પાણી અથવા “ઝામરુનાવાળાં વા આંબળા યેલ પાણી અથવા “જિંવITI વ’ તિતિડિ ફલનું પાણી અથવા “ઇચરં વા તqr? બીજુ કોઈ આવા પ્રકારનું “બજાવં' પાણ-પાન કજાત “સંગઠ્ઠિાં ગોઠલી યુક્ત હોય અથવા “ભુવં છાલવાળું હોય “સથી બી વાળું હોય એવું જોવે અને “અસંગ' અસંયત ગૃહસ્થ શ્રાવક “મધુરિયા સાધુને ભિક્ષા આપવાની ઇચ્છાથી “ઝવેજ a’ વાંસની છાલથી બનાવેલ ચારણથી જૂળ વા' વરાથી વાર્તા વા' ચમરી ગાયના વાળથી બનાવેલ ચારણીથી અથવા “વિશિrળ છાલ, બી શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૫૯
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy