________________
આ પાણી છે. અથવા “સુદ્ધવિચલું વા’ શુદ્ધ-પ્રાસુક અર્થાત જીવ વિનાનું કરેલ આ પાણી છે. “ગઇrષર કાર્ડ અથવા બીજી રીતે આ પ્રકારથી એકવીસ પ્રકારના દ્રાક્ષાજલ વિગેરે પાણી અને “તHT Tળાનાચં” તેવી રીતનું અચિત પાણીને “gવાવ શાસ્ત્રોજા લેતા પહેલાં ધ્યાન પૂર્વક આલોચન કરીને તે ગૃહસ્થ શ્રાવક અગર શ્રાવિકાને “ગારોત્તિ મણિતિ વા' હે આયુશ્મન અથવા હે બહેન એવું સંબોધન કરીને કહે કે “હરિને તો ગor TryTનાવ' આ પૂર્વોક્ત શુદ્ધ તિલેદક વિગેરેમાંથી કોઈ એક પાણી મને આપે આ રીતે સાધુ અથવા સાધી શુદ્ધ પાણી માગે ત્યારે ધરે રેવંત્રતં ો વા' આ પ્રમાણે કહેતા તેમને ગૃહસ્થ શ્રાવક કહે છે કે- સંતો મા ! તુમાં પાનાચં' હે આયુશ્મન્ ભગવાન શ્રમણ તમે જ આ સામે રાખેલ તિલાદક વિગેરેના શુદ્ધ પાણીને વલિન વારંવરિયાળ વિચાળે પાત્રથી તમે પોતે જ કહાડીને અને “શોરિયાજિ ' પાત્રને ઉલટુ કરીને લઈ લે. આ રીતે ગૃહસ્થ શ્રાવક કહે ત્યારે “ત્તવર જાવં' તેવા પ્રકારના તિલેદક વિગેરેના પાણીને વા કિન્ના’ સાધુ સ્વયં લઈ લે અથવા “g 31 સે વિજ્ઞા’ ગૃહસ્થ શ્રાવક તેમને આપે. તે પછી “સુગં અસંતે કિ જાફિકના પ્રાસુક તે અચિત્ત તિલેદક લિગેરેના શુદ્ધ પાણીને મળવાથી ગ્રહણ કરી લે કેમ કે આવા પ્રકારનું શુદ્ધ તિલેદક વિગેરે પાણી અચિત્ત હોવાથી લેવાથી તે સંયમ આત્મ દાતુ વિરાધના થતી નથી. એ સૂ. ૭૪
હવે પૃથ્વીકાયિક વિગેરેના સંબંધ વાળું સચિત્ત પાણું ન લેવાના સંબંધમાં સૂત્રકાર
ટીકાર્યું–તે મિણૂ ના મિડુળી જ તે પૂર્વોક્ત સંયમશીલ ભિક્ષુ અથવા સાધી “વરું જ્ઞાા' ગૃહસ્થ શ્રાવકના ઘરમાં યાવત પાણી લેવાની ઈચ્છાથી “વિ સાથે પ્રવેશ કરીને “રે gણ પર્વ કાળિના તેઓના જાણવામાં એવું આવે કે-૧iતાહિg' અનન્તહિંત-બીજા કોઈના વ્યવધાન વગર જ સાક્ષાત્ “gઢવી' પૃથ્વીકાયની ઉપર “જાવ સંતાના” યાવત્ અત્યંત જીવજંતુ તથા પનક વિગેરે કીડાઓથી યુક્ત તથા “ોટ નિરિત્તે સિવા’ ઠંડા પાણીવાળી માટી તથા મંકોડની તંદુજાલ (હાર) ના સંબંધવાળી પૃથ્વી પર રાખેલ હોય તેવું જોવામાં આવે અને “ગર' ગૃહસ્થાશ્રાવક ‘મિસ્કુરિયર સાધુને આપવાની ઈચ્છાથી “
કુળ વા’ ઉદકાદ્ધ વાળા હાથથી અર્થાત પાણીના ટીંપા પડતા હોય તેવા હાથથી તથા “સિગા વા' સસિનગ્ધ ભીના હાથથી અથવા ન
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૫૮