SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ વિગેરેને દૂર કરવા એક વાર હલાવેલ અથવા “gf વીઢિચા' વારંવાર પરિપીડન કરેલ અને “રિસાવિયાણ' નીચોવીને “બાર રૂફ જ્ઞા’ લાવીને આપે તો “તqtqTMKIના તેવા પ્રકારનું પાનકજાત–પાણી “ સુ” અપ્રાસુક-સચિત્ત સમજીને “ સંતે પ્રાપ્ત થાય તે પણ ‘ળો પરાફિકજ્ઞા’ સાધુ અથવા સાધીએ ગ્રહણ કરવું નહી. કેમ કે ઉક્ત પ્રકારથી આમર્દન અને નીચોવીને લાવેલ પાણી સચિત્ત અને ઉદ્ગમ દષથી દષિત હોવાથી સંયમ–આત્માના વિરાધક હોવાથી સાધુ અને સાધ્વીએ લેવું ન જોઈએ. ઉદ્ગમ દેષ સેળ પ્રકારના માનવામાં આવેલ છે જેમ કે- “ આધાકર્મ ૨ “શિચં” ઉદ્દેશિક, રૂ ‘પૂતિને પૂતિકર્મ ક “મીરના , મિશ્રજાત વ “વળા સ્થાપના ૬ “દુફિયાણ' પ્રભૃતિકા ૭ “બોઝ' પ્રાદુષ્કરણ ૮ શી’ કીત છે “મિત્તે’ પ્રામિત્ય ૨૦ પરિચદિર” પરિવર્તન ૨૨ “મિર આહુત ઉર “ક્રિમને ઉભિન્ન શરૂ મા માલાહત ૨૪ રૂમ, ' અછેદ્ય ૫ “ગિત અનિવૃષ્ટ ૨૬ “જ્ઞાન” અધ્યપૂરક, આ સેળ ઉદ્ગમ માંથી કઈ પણ એક ઉદ્દગમ દષથી દૂષિત પાનક જાતને સાધુ અને સાધ્વીએ લેવું નહીં હવે આ સોળ પ્રકારના ઉદ્દગમ દોને અર્થ બતાવવામાં આવે છે-તેમાં ગૃહસ્થ શ્રાવક સાધુને આપવા સચિત્તને અચિત બનાવે છે. અથવા અચિત્તને પકાવે તેને આધાકર્મ કહે છે, અને પિતાના માટે પહેલાં બનાવેલ લાડુ, ચુરમુ વિગેરેને અમુક સાધુને માટે અર્થાત્ તેને ઉદ્દેશીને ફરીથી ગેળ વિગેરેથી સંસ્કાર વાળું કરવામાં આવે તેને સામાન્ય રીતે એશિક કહે છે. તથા આધાકર્માદિના અવયવ એક દેશથી મિશ્રિત વસ્તુને પૂતિકમ કહે છે. એ જ પ્રમાણે સંત સાધુ અને અસંયત ગૃહસ્થ શ્રાવક વિગેરે માટે પહેલેથી આરંભ કરીને કરવામાં આવેલ આહાર પરિપાકને મિશ્ર કહેવાય તથા સાધુના નિમિત્તે– દૂધપાક વિગેરે રાખી મૂકો તેને સ્થાપના કહેવાય છે. તથા સાધુને માટે પ્રકરણનું ઉત્સર્પણ અથવા અવસર્ષણને પ્રાભૃતિકા કહેવાય છે. તથા સાધુને માટે બારી કે ખડકી વિગેરેમાં દીવે વિગેરે પ્રકટાવીને પ્રકાશ કરો અથવા બહાર આહાર જાતને રાખવે તે પ્રાદુષ્કરણ કહેવાય છે. અથવા દ્રવ્ય આપીને ખરીદેલ કીત કહેવાય છે. તથા સાધુને નિમિત્તે બીજા પાસેથી ઉધાર લેવું તે પ્રામિત્ય કહેવાય છે. તથા પાડેશી અર્થાત નજીકમાં રહેનારાના ઘરમાં કેદરા-વિગેરેને બદલીને ભાત વિગેરે લાવીને આપવા તે પરિવર્તિત કહેવાય છે. એજ પ્રમાણે ઘર વિગેરેથી લઈને સાધુના ઉપાશ્રયમાં લાવીને ગૃહસ્થ શ્રાવક દ્વારા આપવામાં આવતા અનાદિ ચતુર્વિધ આહાર જાત આહુત કહેવાય છે. તેમજ છાણ માટી વિગેરેથી લીધેલ પાત્રને ઉઘાડીને આપવામાં આવેલ અશનાદિ ઉદૂભિન્ન કહેવાય છે. તથા મહેલના પહેલે કે બીજો માળ વિગેરેની ઉપર રાખેલ અશનાદિ આહાર ને નીસરણ કે પગથીયા વિગેરે દ્વારા ઉતારીને આપવામાં આવેલ માલાહત કહેવાય છે. તથા નેકર વિગેરેની પાસેથી શ્રી આચારાંગ સૂત્ર : ૪
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy