________________
ઝળક્નોલવજે” આ સક્તિ રહિત થઈને જ “જદુપમા ઘરમrusઝ બધાને સરખી રીતે જ ભાગ પાડીને આપવું. વિશેષ પ્રકારે કેઈને પણ કેઈપણ રીતે આપવું નહીં. સૂટ પડા
હવે કઈ એક સાધુ સઘળા સાધુઓને એક સાથે જ અશનાદિ આહાર જાતનું ભજન કરવા માટે કહે છે
ટીકાથ–“સે નં પરિમાણમાં જો વણઝા અશનાદિ ચતુર્વિધ આહાર જાતના ભાગ પાડતા એ સાધુને બીજા કેઈ એક, સાધુ જે આ વક્ષ્યમાણ રીતે કહે કે “બાઉસંતો તેમના ના જં તુ રિમા”િ હે આયુષ્મ શ્રમણ ભગવદ્ ! આપ આ અશનાદિ ચતુર્વિધ આહારને ભાગ પાડશે નહીં. “વેનિયા ૩િ મોકવાનો વા પામો વા કેમ કે આપણે બધા જ સાધુઓ એક સાથે એકઠા થઈને આ અશનાદિ ચતુર્વિધ આહાર જાતને ખાઈશું અને પીઈશું. આ પ્રમાણે કહે ત્યારે ત્યાં કેવળ અન્ય તીર્થિકની સાથે આહાર લેવે ન જોઈએ પણ પિતાના સંપ્રદાયના સાધુઓ અને પાર્થસ્થાદિ સાંભેમિકેની સાથે ઘાથી આલોચના કરીને ખાનારા સાધુ ના વિધિનું પ્રતિપાદન કરતાં કહે છે.-રે તથ મુંઝમાળે જે કcgl dદ્ધ દ્ર' એ પૂર્વોક્ત અનાદિ ચતુર્વિધ આહાર જાતને લાવનાર સાધુ ત્યાં આગળ એ બધા સાધુઓની સાથે ખાતા ખાતા પિતાને માટે વધારે પડતા સુરવાદુ શાકને અથવા ‘ાચં ચં કä સર્ચ સિ’ અથવા વિશેષ ગુણવાળા અને સરસ તથા અત્યંત “મgori gori નાવ સુકā જુવં મનેz યાજ અત્યંત નિષ્પ તથા અત્યધિક રૂક્ષ અશનાદિ આહાર જાતને ગ્રહણ ન કરે પરંતુ “રે તથ ગgfછ જિદ્દે ગારિફ શાકવાળે તે સાધુ એ અશનાદિ ચારે પ્રકારના આહાર જાતમાં આસક્તિ રહિત થઈને તથા લેભ રહિત થઈને તથા વિશેષ આસક્તિ રહિત થઈને તથા એ અનાદિ આહાર પ્રાપ્તિ માટે વિશેષ યન રહિત થઈને “વદુરમમેવ વા વરુક્ત વા’ બધાની સાથે સરખી રીતે અશનાદિ આહાર જાતને આરામ અને પી લેશમાત્ર પણ વિષમપણું કરવું નહીં અર્થાત સમાન રીતે જ ખાવું પીવું જોઈએ છે સુરા ૫૪
પહેલાં ચરકશાક્ય વિગેરે પ્રમાણેના સામે બહાર પ્રકાશમાં ભાવ સાધુએ રહેવું ન જોઈએ એમ કહેવાઈ ગયું છે હવે એ ચરકશાકયાદિ શ્રમણ વિગેરેને ગૃહપતિને ઘેર ભિક્ષા માટે પહેલેથી જ પ્રવેશેલા જોઈને ત્યાં ભાવ સાધુએ પ્રવેશ ન કરવા સંબંધી સરકાર કથન કરે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૪ ૦