________________
સાધુને ‘ગા વા વા વા ઘા વા સામં લા’ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ પ્રકારના ચતુર્વિધ આહારને ‘બાદ ઝાકઝા લાવીને આપે અને “ર વા ' તે કહે કે બાસંત્તો મળા” હે આયુષ્યમન્ શ્રમણ ! ભગવદ્ ! મં મે કણ વા વાળ લા લાર્મ વા સારૂ વા’ આ અશન. પાન, ખાદિમ અને સ્વાદિમ ચાર પ્રકારને આહાર જાત શ્વના નિરિ અહીંયાં રહેલા આપ સઘળા સાધુઓ માટે આપેલ છે તેથી મંત્ર
mરિમાપૂરૂ જ ” આ આહાર જાત આપ સઘળા સાધુઓ મળીને ખાઓ અથવા અલગ અલગ વહેંચીને લઈલે ગૃડપતિના એ પ્રમાણે કહેવાથી “સંવેરૂમાં વડદેત્તા સુરળિગો ઉદેવ' જે એ સાધુ એકલા જ તે લઈને મનમાં જ વિચાર કરે કે-“અવિચારું છુ કમેવ સિયા' આ બધે ચતુર્વિધ આહાર જાત એકલા મને જ મળેલ છે. તેથી હું એક
ભા. ૨૮ લે જ આને ઉપયોગમાં લઈશ એમ વિચાર કરવાથી એ સાધુને માતા સંજાણે છળકપટાદિરૂપ માતૃસ્થાન દેષ લાગે છે. અને સંયમ આત્માની વિરાધના થાય છે. તેથી જે વં ના’ આ રીતે ત્યાં ઉપસ્થિત બધા સાધુઓને માટે આપવામાં આવેલ અશનાદિ ચતુર્વિધ આહારને કેવળ પિતાને માટે જ સમજે નહીં “જે તમારા તથ છેકઝા' તે એક સાધુએ અનાદિ ચતુર્વિધ આહારને લઈને એ બીજા સાધુ સમુદાયની પાસે જવું અને “તી રિજીત્તા પુલ્લામેવ શાસ્ત્રોકા' ત્યાં જઈને એ આહાર એ સાધુઓને બતાવો અને એ પ્રમાણે બતાવીને એમ કહેવું કે-ચા સંતો મા હે આયુષ્મદ્ ભગવદ્ શ્રમણ! “અvi વા નાં વા રવાણમં વા સારૂબં લા’ શ્રાવકે આ અશન. પાન ખાદિમ અને સ્વાદિમ ચાર પ્રકારને આહાર જાત સર્જનના શિરે આપ બધા ઉપસ્થિત સાધુઓને માટે આપેલ છે. તેથી “તેં મુંડ' આ ચતુર્વિધ આહાર તે આ૫ ખાઓ અથવા “પરિમાણ વિભાગ કરીને લઈલે “રેવં ગવંત પરીવા ' આ રીતે કહેતા એવા એ સાધુને કોઈ અન્ય સાધુ જે એમ કહે કે “મા સંતો મા આયુશ્મન શ્રમણ તુમ રેai પરિમા આપ જ આ આહારને વહેંચી આપે. “રે તત્વ પરિમાણમાળે એ ભિક્ષા લાવનાર સાધુ એ અશનાદિ ચારે પ્રકારના આહાર જાતને ભાગ પાડતા પાડતા “જ કGળો દ્ધ વૃદ્ધ પિતાને માટે સારું સારૂં અને વધારે પડતું “યં યા’ રૂચિકર શાક “á ૪૮ ઉચ્છિત-વિશેષ પ્રકારના ગુણવાળું અને “તિર્થ વિઅત્યંત રસથી યુક્ત “મgoi મgoo” મનેણ મનેઝ “frદ્ધ નિä' અત્યન્ત સ્નિગ્ધ “જુર્વ સુર્વ અને અત્યંત રૂક્ષ એવા આહારને ગ્રહ ન કરે પરંતુ “રે તત્ય મુરિઝ' તે સાધુ એ અનાદિ આહાર જાતમાં આસક્તિ રહિત થઈને ‘ગ લેભ રહિત થઈને “કાઢિg” તથા આદર રહિત થઈને તથા
શ્રી આચારાંગ સૂત્ર : ૪