SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહસ્થને ઘરમાં પ્રવેશ કર્યા પછી સાધુના આહાર ગ્રહણનો વિધિ સૂત્રકાર બતાવે છે. ટીકાથ–“મિકÇ વા મિgી વાર તે પૂર્વોક્ત સાધુ કે સાવી “orgia g૪ ના વિ સમાને ગૃહપતિગૃહસ્થ શ્રાવકના ઘરમાં ભિક્ષ પ્રાપ્તિની ઈચ્છાથી પ્રવેશ કર્યા પછી તે = પુળ નાળિજા' તેમના જાણવામાં એવું આવે કે “મi વા મi રા’ શ્રમણ ચરક શાય વિગેરે સાધુ સંન્યાસી અથવા બ્રાહ્મણ અથવા “જામકંડોર રા’ ગામના ભિક્ષુક અથવા “અહિં વા’ અભ્યાગત “gશ્વવિદ્ન વેઠ્ઠાણ’ પહેલાં જ અર્થાત્ મારા આવતા પહેલાં પ્રવેશેલ છે એ પ્રમાણે જોઈને “ો તેfk સંજો' તેઓની સંમુખ ઉભા રહેવું નહીં ‘ળો તે સંત્રો સહિતુવારે જિદિન' તથા નીકળવાના દ્વાર પર પણ ઉભા ન રહેવું તેમ કરવાથી સંયમ આત્મ વિરાધના થવાનો સંભવ રહે છે “વહીવૂચા મથાળમે” આ પ્રમાણે કેવળ જ્ઞાની ભગવાન મહાવીર પ્રભુ કહે છે અર્થાત્ ગૃહપતિના ઘરમાં પહેલાં પ્રવેશ કરેલ ચરક શાક્ય વિગેરે પ્રમાણેની સંમુખ ઉભા રહેવું કે બેસવું કર્મબંધના કારણ રૂપ માનવામાં આવે છે. તેથી સંયમ આત્મ વિરાધના થવાથી સાધુ કે સાર્વીએ ગૃહસ્થના ઘરમાં પૂર્વે પ્રવેશેલ શ્રમની સામે ભિક્ષા લેવા માટે ઉભા રહેવું ન જોઈએ. સૂટ ૫૧ છે હવે ભિક્ષા માટે ગૃહપતિના ઘરમાં પૂર્વ પ્રવિષ્ટ ચરકશાય વિગેરે પ્રમાણેની સામે ન જનાર સાધુ કે સાધ્વીને ભિક્ષા આપના નીવિધિ સૂત્રકાર બતાવે છે. ટીકાથ–પુરા પૈ' પહેલાં જ ગૃહપતિના ઘરમાં ભિક્ષા માટે આવેલા ચરકશાક્યાદિ સાધુઓને જોઈને અન્યત્ર એકાન્ત સ્થાનમાં ઉભા રહેલ સાધુને જોઈને “રક્ષા જોગણ જા Tળ વારા જા સામં વા’ તેમને માટે ગૃહસ્થ અશન પાન ખાદિમ અને સ્વાદિમ રૂપ ચતુર્વિધ આહાર જાતને “ રૂકના એકઠા કરીને આપે ‘લઘુ મિશ્નકૂoi gaોહિદા gણ પyri’ એજ ભાવ સાધુ કે ભાવ સાવીને પૂર્વોપદિષ્ટ કર્તવ્ય પાલન વિધિ સમજવી “ gઝ અને એજ આજ્ઞા છે, એજ ઉપરોક્ત હેતુ- કારણ છે. તથા સ ષવરો' ઉપદેશ રૂપ એજ છે અને એમ આજ્ઞા છે, એજ વાત સ્પષ્ટ રીતે બતાવે છે કે જો તેલં લંડ સવારે જિજ્ઞા એ ચરકશાકય વિગેરે શ્રમણોની સન્મુખ ભાવ સાધુએ દ્વાર પર ઉભા ન રહેવું. કેમ કે–ઉક્ત રીતે એ બધાની સામે પ્રતિકાર પર ઉભા રહેવાથી સંયમ આત્મ વિરાધના થવાની સંભાવના રહે છે. તેથી તે તમારા પ્રાંતનવક્રમજ્ઞા' તે ભાવ સાધુ કે સાધ્વીએ પિતાની પહેલાં ભિક્ષા માટે આવેલ ચરકશાકયાદિ શ્રમણને આવેલા જાણીને એકાન્તમાં ચાલ્યા જવું. તથા “જળવાયમોર વિજ્ઞા’ લોકસંપર્ક વિનાના સ્થાનમાં જઈને એ ચરકશાક્યાદિની સન્મુખ ન દેખાય તેવી રીતે ઉભા રહેવું એ પ્રમાણે સ્થિત રહેવાથી સાધુને સંયમ આત્મ વિરાધના થતી નથી. | સૂ૦ પર છે હવે પૂર્વસૂત્રમાં પ્રતિપાદન કરેલ વિષયને જ ખુલાસા વાર બતાપે છે. ટીકાર્થ–“રે ઘરે ગળાવાવંટો વિદૃમાર' એ ગૃહપતિ જનસંપર્ક વિનાના અને ગમનાગમ રહિત તથા. ચરકશાયાદિ શ્રમણથી પરોક્ષ સ્થાનમાં ‘નિમાર” રહેલા એ ભાવ શ્રી આચારાંગ સૂત્ર : ૪
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy