________________
ટીકા-સે મિલવું ત્રા મિવુળી વા' તે પૂર્વોક્ત સાધુ અપર સાધ્વી નારાયક્ પુ, ગાય સમ"ને' ગૃહપતિ ગ્રહસ્થ શ્રાવકના ઘરમાં યાવત્ ‘વિદ્વાને સમાળે” ભિક્ષા લાભની ઇચ્છાથી પ્રવેશ કરવાની ઇચ્છા કરતાં à † કુળ જ્ઞાનિના તેમના જાણવામાં એવી રીતે આવે કે ‘સમાં વા માનું વા નાવિંડોળો વા' શ્રમણ ચરકશાય વિગેરે સાધુને કે બ્રાઘણું અથવા ગ્રામભિક્ષુક તથા અતિન્દ્ વ’ અતિથિને ‘પુઘ્નનું વૈજ્ઞા’ ગૃહપતિના ઘરમાં પહેલેથી જ ભિક્ષા ગ્રહણ માટે આવેલા જોઈને અથવા જાણીને નો તે વામ વિસેન્દ્ર વા ઓમાસેઙ્ગ વા' એ પહેલેથી આવેલા ચરકશાય શ્રમણાદિને ઓળંગીને ગૃહપતિના ઘરમાં ભિક્ષા ગ્રહણ માટે ભાવ સાધુ કે સાથીએ પ્રવેશ ન કરવા. અને ત્યાં રહીને એ ગૃહપતિને ભિક્ષા માટે કહેવું પણ નહી’. ‘તે સમાચાય ાંતમઝ્મન્ના' તે ભાવ સાધુએ કે ભાવ સાધ્વીએ એ ચરકશાયાદિ શ્રમણાને ત્યાં પહેલેથી આવેલા જોઇને કે જાણીને એ સ્થાનેથી નીકળીને એકાન્તમાં ચાલ્યા જવું. અને ‘બનાવાયમસંો વિદ્વિજ્ઞા એકાન્તમાં જઇને ગમનાગમના સંપક વિનાના અને અસલેક અર્થાત્ પ્રકાશ રહિત પ્રદેશમાં અર્થાત્ ખીજા ન જુએ તેવા પ્રદેશમાં રહેવું પર’તુ અર્પુન Ë જ્ઞાનિઘ્ન' નો તે ભાવ સાધુ કે ભાવ સાધ્વીએ રીતે અર્થાત્ વક્ષ્યમાણુ રીતે જાણે કે-‘રિસે િવા વિષે વા એ બધા ચરકશાકયાદિ ભિક્ષુકેને મના કરેલ છે. અથવા તેમને અશનાદિ આહાર જાત આપી દીધા છે. તથા તો સંમિ નિયંત્તિ' એ ચરકશાયાદિ સાધુ ભિક્ષા લઈને અથવા એમનેમ વગર લીધે ચાલ્યા ગયા છે. તેમ જાણવામાં આવે તે ‘સ’ઊંચામેય વિસિન યાત્રામાણિકન ના' તે પછી સયમશીલ થઈને ગૃહપતિના ઘરમાં ભિક્ષા લેવા માટે પ્રવેશ કરવા અથવા ભિક્ષા આપવા માટે ગૃહપતિને કહેવુ. ૫ ૫૫ ॥ પાંચમા ઉદ્દેશે સમાપ્ત
હવે આ પાંચમા ઉદ્દેશામાં પિડાના સબંધમાં સાધુ સાધ્વીએ સચમ પાલનરૂપ કથનના ઉપસંહાર સૂત્રકાર કરે છે.—
ટીકા-‘વ્યં ણજી સસ મિક્લુમ્સ મિવુળી વ' આ પૂર્વોક્ત રૂપ પિૐષણા સંબંધી સયમ પાલન જ એ ભાવ સાધુ અથવા ભાવ સાધ્વીની સમગ્રતા છે, અર્થાત્ પિંડૈષણા વિષયક સયમ પાલન કરવું એજ સાધુ અને સાધ્વીના ભિક્ષુ ભાવ અર્થાત્ સાધુપણાની સંપૂર્ણતા છે તેમ સમજવુ. આ પ્રમાણે વીતરાગ કેવળજ્ઞાની ભગવાન્ મહાવીર સ્વામીએ કહ્યું છે. માસૂ ૫૬॥ પિડૈષણાના પાંચમા ઉદ્દેશે સમાપ્ત છઠ્ઠો ઉદ્દેશો
પાંચમા ઉદ્દેશામાં ચરકશાકય વિગેરે ભિક્ષુકેાને અંતરાય કે વિઘ્ન થાય એ ભયથી
आ० १९
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૪૧