________________
અતિથિ કુપણ દીનદરિદ્ર તથા વનપક-યાચક વિગેરે “a: ૩વમંતિ જલદી જલદી આવે છે. જે દંતા ! અમવિ થદ્ધ દ્ધ વસંમમિ' તેથી પણ જલદી જલદી જાઉં એમ જાણીને તેમાં સાધુ અને સાધ્વી પણ જે જાય તે તેને માતૃસ્થાન દેષ લાગે છે. તે બતાવે છે-“મારૂકુળ સંહારે ભાવ સાધુ કે સાવીને એ રીતે બીજા સંપ્રદાયના સાધુને ભાગ ગ્રહણ કરવાથી પાપ તથા છળકપટાદિ રૂપ માતૃસ્થાન દેષ લાગે છે તેથી “ભા gજનિકા” પૂર્વોક્ત રીતે અબ્રપિંડાદિ લેવા માટે એ સ્થાનમાં ઉતાવળથી જવું ન જોઈએ અર્થાત્ સાધુ કે સાવી જે અપિંડાદિ લેવા માટે ઘણી ઉતાવળથી એ સ્થાનમાં જાય તે તેઓને છળ કપટાદિ રૂપ માતૃસ્થાન સંસ્પશ ષ લાગે છે પસૂત્ર ૪પા હવે ભિક્ષા ગ્રહણ માટે જનાર સાધુ સાધીએ જવાના માર્ગ સબંધી સૂત્રકાર કથન કરે છે
ટીકાર્થ-રે મિણૂવા મિત્રવુળી વા’ તે પૂર્વોક્ત સાધુ કે સાધ્વીજી “વાવ વિટ્ટે સમાને યાવત પિંડપાતની પ્રતિજ્ઞાથી ગૃહપતી શ્રાવકના ઘરમાં પ્રવેશ કરનારા સાધુના “ચંતા રે વઘાનિ વા જિનિ વા’ રસ્તામાં તેમને વિપ્ર જમીનને ટેકરાવાળો ભાગ આવે અથવા ખેતરમાં પાણી લઈ જવા માટે ખેદેલી જમીન આવે અથવા ખાઈ કે ખાડાવાળી જમીન નાળું વિગેરે આવે અથવા “પITIfજ ના તોરણિ રા’ પ્રાકાર નગર અથવા ઘરની ચારે તરફ બનાવેલ કોટ આવે અથવા બારણામાં શોભા માટે લટકાવેલ પાન અને ફૂલેના બનાવેલ તેરણ આવે અથવા “Tછા િવ શાસ્ત્રના નાળિ રા’ સાંકળ કે બેડી આવે અથવા લટકાવેલ સાંકળે ના અગ્ર ભાગ આવે તે આ બધા કે એકાદ માર્ગમાં આવે તે “લંકામેવા રિમિકના ભિક્ષા માટે જવા માટે બીજો માર્ગ હેય તે સંયમશીલ સાધુએ એ બીજા માર્ગેથી જવું જોઈએ પરંતુ જો છિ ગાં’ સરલ એવા ઉપરોક્તવપ્રાદિ દેવાળા જદિ પહોંચાય એવા માર્ગેથી જવું નહીં કેમકે- વરી ચૂયા માયાળમાં કેવળ જ્ઞાની ભગવાન મહાવીર સ્વામી કહે છે કે ભિક્ષાને માટે વપ્રાદિ માર્ગેથી જવું સાધુને કમના બંધ રૂ૫ આદાન છે તેથી એવા વપ્રાદિ વાળા માર્ગે જવાથી સાધુ સાધ્વીને સંયમ આત્માવિરાધના થાય છે તેથી ભિક્ષા ગ્રહણ માટે તેવા પ્રકારના માર્ગેથી સાધુ કે સાધી એ જવું ન જોઈએ છે સૂવ ક૬ છે
હવે સાધુ અને સાવીને વપ્રાદિવાળા માર્ગેથી ભિક્ષા માટે જવામાં લાગતા દો સૂત્રકાર બતાવે છે.
ટીકાથરે તય પર મળે? એ પૂર્વેક્ત સાધુ એ વપ્રાદિવાળા માર્ગમાં જતાં રસ્તે ઉંચનીચો હોવાને લઈને વાંકેચુકે હેવાથી “જિજ્ઞ વિજ્ઞ વા' કંપિત થઈ
आ०१६
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૪