________________
તેમ સમજવું જોઈએ કેમકે–તેનાથી ભિન્ન પૂર્વોક્ત પ્રકારે ભિક્ષા લાવવાથી માતૃસ્થન સ્પર્શ દેષ લાગે છે એ પહેલાં જ કહેવામાં આવી ગયેલ છે આ રીતે પિંડેષણ નામને આ એ ઉદેશે સમાપ્ત થયે સૂર ૪૪ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ વિરચિત આચારાંગ સૂત્રના બીજામૃતસ્કંધની મર્મપ્રકાશિકા ટીકાના પહેલા અધ્યયનને થે ઉદ્દેશ સંપૂર્ણ જ
પાંચમા ઉદ્દેશાને પ્રારંભ ચોથા ઉદ્દેશામાં ભિક્ષાગ્રહણની વિધિ બતાવી છે. હવે આ પાંચમાં ઉદેશામાં પણ એજ વિધિનું પ્રતિપાદન કરવામાં આવે છે
ટીકાથ– “છે મિજવૂ ના ઉમરવુળ ' તે પૂર્વોક્ત સાધુ અથવા સાધવી નવકવાવ વિશે સમાને ગૃહપતિ શ્રાવકના ઘરમાં યાવત્ ભિક્ષા લાભની ઈચ્છાથી પ્રવેશ કર્યો પછી રે ૪ કુળ નાળકના તે સાધુ કે સાધ્વી જે નીચે કહેવામાં આવનાર રીતે એવું જેણલે કે “કાર્ષિ વહિવુભાળે છેદાઈ અગ્રપિંડ-અર્થાત્ બનાવેલ રઈમાંથી પહેલાં કાઢીને અન્ય પ્રાણિ માટે રાખેલ ગોગ્રાસાદિને ડું થોડું કાઢવામાં આવે છે એજ પ્રમાણે
fi૪ શિકિaqમાળ પેદાd અગ્રપિંડને અન્ય સ્થાનમાં રાખવામાં આવી રહેલ છે. એવું જોઈને તથા “ઝવંદું ફી માળ પેદા અગ્રપિંડને દેવાલય વિગેરે સ્થાનમાં લઈ જવાતા જોઈએ તથા “જિં સિમારકામ રેહાd' અગ્રપિંડમાંથી થોડો થોડો ભાગ પાડીને આપવામાં આવતાં જોઈને તથા “જfપંઃ મુંઝમાળ ' અગ્રપિંડને ખાવામાં આવતું જોઈને તથા “જિંદું ઘડિવિઝનમાં પેદાર” અગ્રપિંડ દેવાયતનની ચારેબાજુ વેરાતું જોઈને “પુજા સિગા વા અવારા વા' પહેલાં ચરક શાક્યાદિ શ્રમણએ ખાઈ લીધેલ હોય અને કેઈપણ રૂપે લઈ જવાયેલ હોય તથા “પુ રથ સમiળ’ પહેલા જ્યાં-જે સ્થાનમાં બીજા સાંપ્રદાયિક શ્રમણ ચરકશાકય વિગેરે અને બ્રહ્મણે તથા “અતિહિ વિવાન વળીમ
શ્રી આચારાંગ સૂત્ર : ૪