SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ વા પછાતનું વા' આ રીતની સ`ખડીને ચાહે તે તે સ`ખડી પૂર્વ સંખડી એટલે કે વિવાહાદિ શુભ કાર્ય નિમિત્તની હાય અગર પશ્ચાત્ સ'ખડી એટલે મરેલ પિત્રાદિના શ્રાદ્ધરૂપ અશુભ કાર્ય નિમિત્તની હાય તેમાં ડિસિિડયા' સંખડીની પ્રતિજ્ઞાથી તેમાં જવા માટે ‘મિસ ધારેકના નમળા' હૃદયમાં વિચાર કરી શકે છે. અર્થાત્ આવા પ્રકારની સંખડીમાં ભિક્ષા ગ્રહણ માટે સાધુ કે સાધ્વી જઈ શકે છે. કેમ કે–ઉક્ત પ્રકારે જવાથી સયમની વિરાધના થતી નથી. વાસ્તવિક રીતે તે અહીંયાં અપશબ્દના ઇષત્ અથ હાવાથી હાનું તાત્પર્ય નિષેધાત્મક જ સમજવુ' જોઇએ ! સૂ. ૪૦ ॥ પિ ડૈષણાના જ અધિકાર હાવાથી હવે ભિક્ષાને ઉદ્દેશીને તેનું પ્રતિપાદન કરતાં સૂત્રકાર કહે છે.- ટીકા’– ‘સેમિફ્લૂવા મિવુળી વા' તે ભાવ સાધુ અને ભાવ સાખી ‘ગાય, નાય' ગૃહપતિના ઘરમાં ભિક્ષા લાભની ઈચ્છાથી 'વિત્તિકામે' પ્રવેશ કરવાની ઈચ્છા કરતાં ‘ગં કુળ જ્ઞાનેન્ના’ તેમના જાણવામાં જો એવુ' આવે કે-ટ્વીિિળયાબો તાવીઓ વીરિ માળીત્રો વેરા' ક્રૂજી ગાયાને દેવાતી જોઇને તથા ‘સળ વા વાળું વા વાડ્મયા સાક્ષ્મ વા' અશન, પાન, ખાદિમ, અને સ્વાદિમ ચારે પ્રકારના આહાર જાતને વત્ત વૃત્તિન્નમાળ પેદ્દા રાંધવામાં આવતા કે રાંધવા માટે સાસુફે કરવામાં આવતા જોઇને ‘પુરાઅલ્પ હિ' પહેલાં તૈયાર થયેલ સજેલ ભાત વગેરે આપેલ નથી ‘સેવં નખ્વા’ એવુ જાણીને ‘નો ગાવાવરું વિટવાચનલિયા' એવા પ્રકારના ગૃહપતિના ઘરમાં ભિક્ષા લાભ ની ઇચ્છાથી સાધુ સાધ્વીએ નિવૃમિઘ્ન થા વિભિન્ન વાઉપાશ્રયમાંથી નીકળવુ પણ નહી અને ગૃહપતિના ઘરમાં પ્રવેશ પણ ન કરવા, કેમ કે-કૈાઇ પ્રકૃતિભદ્ર પુરૂષ સાધુને ોઇને અતિશય શ્રદ્ધાથી આ સાધુને વધારે દૂધ આપુ' એમ વિચારીને ખૂબ નાના વછેરૂને સતાવશે અથવા દેવામાં આવતી ગાય ત્રાસ પામશે આ સ્થિતિમાં સાધુને સયમ અને આત્માની વિરાધના થશે તથા અર્ધાં પાકેલ ચેાખા વિગેરે આહારને જલ્દિ રાંધવા માટે વધારે પ્રયત્ન કરશે તેથી સાધુને સયમની વિરાધના પણ થશે તેથી તે તમાચાવ્ ાંતપવામિજ્ઞ' તે ભાવ સાધુ કે સાધ્વી એવી રીતે ગાય દેવાતી વગેરે જાણીને ત્યાંથી એકાન્તમાં અર્થાત્ જનસંપને રહિત પ્રદેશમાં ચાલ્યા જવું, અને એકાન્તમાં જઈને ‘બળાવાચમસંહો વિદ્રિકા' ગૃહસ્થ શ્રાવકોના અવરજવર વિનાના પ્રદેશમાં અને જનસપ` વિનાના સ્થાનમાં જઈને ઉભા રહે પરંતુ ‘ઙ્ગ પુળ છ્યું નાળિજ્ઞ' જો તે સાધુ અને સાધ્વી એકાન્તમાં રહીને એવુ' જાણી લે કે-લીિિળયાઓ નાવિકો દ્વારિયાઓ પેદ્દા દૃણી ગાયાને પહેલાં જ ઢાઈ લીધેલી છે. તેમ જણાય અને ‘બસનેં વા પાળવા લાઝ્મ યા સામ યા વસવત્તિ પેદ્દા' અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ચારે પ્રકારના આહાર જાત મારા આવતાં પહેલાં જ રધાઇ ગયેલ છે તેવું જોઇ કે જાણીને અને ‘પુરાણ્નૂષિ’ પહેલાં જ એ રાંધેલા અશનાદિ ચતુર્વિધ આહાર દ્રવ્યમાંથી થૈડું આપી દીધેલ છે. સેમ જવા' એ રીતે તે સાધુ કે સાધ્વી જાણીને ‘તો સંનયામેન' તે પછી સંયત થઈને જ્ઞાા« ચર વિદાય કિયા' ગૃહસ્થના ઘરમાં ભિક્ષા લાભની આશાથી વિભિન્ન કયા શિવજી શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૩૦
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy