________________
માટે પણ બાધા થશે તેથી તેવં જુદા તવ તે પૂર્વોક્ત સાધુ આવા દેશે જાણીને આ પ્રમાણેના “પુરે સfઉં વા વા સવ િવા ચાહે લગ્નાદિ નિમિત્તની પૂર્વ સંખડી હાય કે મૃતપિત્રાદિ નિમિત્તની પશ્ચાત્ સંખડી હોય “સંfહું સંકિયા” એ સંખહીમાં સંખડીની પ્રતિજ્ઞાથી ળો અમિધારે માર’ જવા માટે વિચાર કરવું નહીં. અર્થાત્ એવી સંખડીમાં જવા માટે મનમાં વિચાર સરખે પણ ન કર સૂ. ૩૯
હવે પૂર્વોક્ત સંખડી નિષેધના અપવાદ રૂપે જમણવાર સંખડી વિશેષમાં સાધુ અને સાધીને જવાનું વિધાન બતાવે છે.
ટીકાઈ–મિનયા મિરવુળીવા” પૂર્વોક્ત ભાવ સાધુ અગર ભાવ સાધ્વી રહ્યા
ગૃહપતિના ઘરમાં “વિંgયાયપહરણ” ભિક્ષા લાભની ઈચ્છાથી “ષિ સમાને પ્રવેશ કરીને “જે કં પુનગાળે ઝ' તેઓ જે એવું જાણે કે “તારૂ ઘા મારું ઘા” માંસની સરખા વનસ્પતિ વિશેષ શીલીન્દ્ર-છાણુ છત્રી વિગેરેથી યુક્ત સંખડી છે. એ જ રીતે “કંસારું વા મણરું ? સુકા માછલાની સમાન સુકા ઘણું જ શીરાઓથી યુકત વનસ્પતિ વિશેષવાળી સંખડી છે એવું જોઈલે કે જાણી લે તથા “વા કાર સંમે૪ વા રિમાને હાર વિવાહ પછી નવવધૂના ગૃહ પ્રવેશ નિમિત્તે બનાવવામાં આવેલ પકવાન વગેરેને લઈ જવાતા જોઈને યાવત્ “ વા હિંmોરું વા’ પતિગૃહે જવા માટે લઈ જવાતા સ્ત્રીના નિમિત્તે તેના પિતાના ઘરમાં બનાવાયેલ આહાર આદિને અથવા યક્ષાદિની યાત્રા નિમિત્તે બનાવેલ ભજન વિશેષરૂપ હિંગેલને જોઈને તથા સંમેલન રૂપ પરિજન સત્કાર નિમિત્તે બનાવેલ આહારને અથવા શેઠી વિશેષ નિમિત્તે બનાવેલ આહાર વિગેરેને જોઈને “ચંતા રે મm’ સંખડીમાં જતાં એ સાધુને માર્ગમાં “કgri થોડા પ્રાણ હોય “વાવ સંતા” યાવત્ થોડા જ સચિન બી હોય કે ભેડા ઘરે વિગેરે સચિત્ત ઘાસ વિગેરે હોય તથા થેડા જ એસ પાળે બરફ હોય તથા ડું જ સચિત્ત ઠંડુ પાણું હોય તેમ જ ચેડા જ સુદ્રજંતુ હોય કે રાતા સુદ્રકીટ જેમાં શેડ હોય કે પાણી વાળી માટી હોય કે થોડા મકોડાના સમૂહ હાય આ રસ્તે વચમાં મળે પણ “જો ગરથ હવે તમામળા” જે સંખડીમાં ઘણા પ્રમાણે ચરક શાક્ય વિગેરે સાધુ સંન્યાસી અને ઘણા બ્રાહ્મણે “કાવ વવામિરનંતિ’ યાવત્ ઘણું અતિળિયે, ઘણા કૃપણ, દરિદ્રો ઘણું યાચક ન આવ્યા હોય અને આવનારા પણ ન હોય તેથી “જળgymવિત્તી” થેડા જ ચરક-શાક્ય વિગેરેથી વ્યાપ્ત હોવાથી ભાવ સાધુની વૃત્તિ વધારે સંકીર્ણ થતી નથી તેથી “
ઘસ નિકળવેસાણ’ એ પ્રાણ સાધુ સાધ્વીને એ સંબડીમાં પ્રવેશ અને નિષ્ક્રમણ કરવા માટે વૃત્તિમાં કોઈપણ જાતની બાધા ન થવાથી સંયમની વિરાધના થતી નથી. એ જ પ્રમાણે “goળરસ વાનપુરા વાયાળુQધમ્મા. જુવો ચિંતા” પ્રજ્ઞ સાધુનું વાંચના, અર્થાત્ ધાર્મિક પુસ્તકોનું વાંચન તથા પૃચ્છના-પૂછ્યું તથા પરિવર્તના– આવૃત્તિ કરવી તથા અનુપ્રેક્ષા-વિચાર કરે તથા ધર્માનુગ ચિંતન માટે વૃત્તિ થઈ શકે છે. “સેવં બજા' તે સાધુ એવી રીતે જાણીને “તારાં પુરે હિં
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૯