SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ મિન જ પ્રવેશ કરે અને ભિક્ષા લઈને ત્યાંથી નીકળવું અથવા ભિક્ષા લેવા માટે ઉપાશ્રયથી નીકળવું સૂ. ૪૧ પિષણાના વિષયમાં જ વિશેષ કથન કરતાં સૂત્રકાર કહે છે. ટીકાર્થ– મિલ/wામે પ્રવમાદંસુ' કોઈ એક બે સાધુ મુનિએ વક્ષ્યમાણુ પ્રકારે કહ્યું કે જે જંઘાનું બળ ક્ષીણ થઈ જવાથી એક જ “સમાના વા વાળા વા’ સરખા સમાન હતા અને એક જ સાથે રહેનારા હતા તથા માસ કલા વિહારી હતા આ રીતે એક જ સ્થાનમાં રહેનારા અગર વસવાવાળા સાધુએ બહારથી આવેલા કે જેઓ શ્રમણને માલુમ તુફામા” એક ગામથી બીજે ગામ જનારા હતા તેમને કહ્યું કે-“ggle વહુ કર્થ જામે આ ગામ ઘણું નાનું છે. આ ગામમાં ઘણા થોડા જ માણસે રહે છે. અથવા ભિક્ષા આપવા વાળા થોડા ઘરે આ ગામ છે અને “સંનિરુદ્ધા' ઘણું સાઘુએથી યુક્ત આ ગામ છે. “જો મerઢણ” ઘણુ ઘરે અહીંયા નથી અથવા આ ગામ મોટું નથી ઘણું જ નાનું આ ગામ છે. તેથી “રે દંતામચંતાને વાણિનિ નામાનિ હન્ત ! ખેદ સાથે કહેવું પડે છે કે આપ બધા મુનિવરો બહાર કે બીજા ગામમાં “મિરવારિયા વય ભિક્ષાચર્યા માટે જાવ એમ કહેવું તે ઠીક નથી. કેમ કે–એમ કહેવાથી છળકપટાદિરૂપ સોળ માતૃસ્પર્શ દોષ લાગે છે. અર્થાત્ ઉપરોક્ત કથન પ્રમાણે કહેવાથી કહેવાવાળા સાધુને ઉક્ત માતૃસ્પેશ દેષ લાગે છે તેમ આગળ કહેવામાં આવશે કે સૂ. ૪૨ છે હવે પ્રકારાન્તરથી છલકપટ માયારૂપ માતૃસ્થાન સ્પર્શ દેને સૂત્રકાર બતાવે છે. ટીકાર્થ–“તિ તત્યેજર્ચાસ મિડું” એ ગામમાં રહેનારા એક સાધુના પુરે સંધુયા ના પૂર્વ પરિચિત માતા, પિતા, ભાઈ, વિગેરે અથવા “છા થવા વા? પશ્ચાત્ પરિચિત સસરા, સાસુ, સાળા વિગેરે “પરિવસંતિ રહે છે. “જાવ; વા” જેમ કે ચાહે તે પૂર્વ પરિચિત ગૃહપતિ હોય અથવા દાવળિ વા’ ગૃહપતિની સ્ત્રી હોય અથવા “પુત્તા રા” ગૃહપતિને પુત્ર હેય અથવા “હા ધૂયાગો વા' ગૃહપતિની પુત્રી હેય અથવા “ મુઠ્ઠાબો વા’ ગૃહપતિની પુત્રવધૂ હોય અથવા “ધારૂ વા’ ધાઈ હોય અથવા “રાના વા રાણીગો વા' દાસ દાસી હોય અથવા “વા વા’ પરિચારક નેકર જ પરિચિત હેય અથવા “#Hીયો વા’ નોકરની પત્ની જ પરિચિત હોય પરંતુ “તe. cgI ;ારું આવા કુળમાં અર્થાત્ ઘરમાં ચાહે તે તે “પુરે સંઘુચાનિ જા પછી સંજીચણિ વા' પૂર્વકાલના પરિચિત માતા પિતા વિગેરેના ઘરો હોય અથવા “છી સંચાળિ થા” પછીથી પરિચિત સાસુ સસરા વિગેરેના ઘરે હેય આવા ઘરોમાં “પુવમેર” પહેલાં “મિલાપરિયાણ” ભિક્ષાચર્યા માટે “શggવિસામિ’ હું પ્રવેશ કરીશ કેમ કે આ પૂર્વ કે પશ્ચાત પરિચિતેના ઘરમાં પહેલાં ભિક્ષા માટે જવાથી પિતાને ઈચ્છત અત્યંત સવાદિષ્ટ મિષ્ટાન્નાદિ મળશે એ હેતુથી કહે છે કે-અવિચ રૂરથમમિ ' આ પરિચિત ઘરમાં મને સ્વાદિષ્ટ એવા “ëિ વા સોચે ઘ” ભાત વિગેરે પિંડ તથા પિતાના રસના શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૩૧
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy