________________
આસનનું સેવન કરવું નહીં કેમ કે-વઢીનૂ આચાળમેઘ કેવળજ્ઞ ની વીતરાગ તીર્થકર ભગવાને કહ્યું છે–આ એટલે કે-યુવતી સ્ત્રી પશુ અને નપુંસકના સંસર્ગ વાળા શયના સનાનું સેવન કરવું એ આદાન અર્થાત્ કર્મબંધનું કારણ મનાય છે, કેમ કે-નાથે इत्थी पसुपंडगसंसत्ताणि सपणासणाई सेवेमाणे संतिभेया जाव भंसिज्जा' युक्तीखी પશુ નપુંસકેના સંબંધવાળા શયનાસોનું સેવન કરવાવાળા નિર્ગુન્થ જૈન મુનિ શાંતિના ભેદક એટલે કે ચારિત્ર સમાધિને ભંગ કરનાર કહેવાય છે અને યાવત્ શાંતિ વિભંજક પણ થાય છે. અર્થાત્ બ્રહ્મચર્યરૂપ શાંતિનો ભંગ કરવા વાળા પણ હોય છે, અર્થાત્ યુવતી સ્ત્રી પશુ નપુંસકના સંસર્ગવાળા શયનાસનું સેવન કરવાથી સાધુના બ્રહ્મચર્યને નાશ થાય છે તથા કેવળજ્ઞાની ભગવાન શ્રી મહાવીર સ્વામીએ પ્રતિપાદન કરેલ જૈનધર્મથી પણ ભ્રષ્ટ થઈ જાય છે. “તwા ને નિriથે ફી પુiાસંસત્તાનિ સચUTUરું વિત્તર fષત્તિ પંચમી માવળ” તેથી નિગ્રંથ જૈન સાધુએ યુવતી સ્ત્રો પશુ નપુંસક (હીજડા) વિગેરેના સંસર્ગવાળા શયનાસોનું સેવન કરવું નહીં. એટલે કે જે પર્યક વિગેરે શયનીય સ્થાન પર યુવસ્ત્ર વિગેરે બેઠેલ હોય અને જે આસન પર પણ યુવતી સ્ત્રી બેઠેલા હોય તેવા પર્યક વિગેરે શયનાસનો પર નિર્ચસ્થ મુનિએ બેસવું નહીં. આ પ્રમાણે સર્વ વિધ મૈથુન વિરમણું રૂપ ચોથા મહાવ્રતની આ પંચમી ભાવના સમજવી.
હવે એજ સર્વવિધ મૈથુન વિરમણ રૂ૫ ચોથા મહાવ્રતના ઉપરોક્ત કથનને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે–ત્તાવાર વધે મદaર સન્ન ન જાણે ઉક્ત પ્રકારથી સર્વવિધ મૈથુન વિરમણ રૂપ ચોથા મહાવ્રતની ઉપરોક પાંચ ભાવનાઓ સાથે સમ્યફ પ્રકારથી કાથ અર્થાત્ શરીરથી સ્પેશિત થઈને એટલે કે સેવિત થઈને “નાર બારહૃપ ચાલે મવ' તથા યાવત્ પાલિત થઈને અને તીણ અર્થાત્ પાર કરીને તથા કીર્તિત થઈને ભગવાન વીતરાગ તીર્થકરની આજ્ઞાથી અર્થાત્ આદેશથી આરાધિત પણ થાય છે આ પ્રમાણે જ વર્થ મંતે મદદગી” હે ભગવાન બધા પ્રકારના મિથુનથી વિરમણું રૂપ ચાયું મહાવ્રત સમ જવું. આ પ્રમાણે ચોથા મહાવતનું કથન પૂર્ણ થયું.
હવે સર્વવિધ પરિગ્રહ પરિત્યાગ રૂપ પાંચમા મહાવ્રતનું નિરૂપણ કરવા માટે સૂત્ર કાર કહે છે.-મહાવાં પંચમ મતે ! મહુવ' અથ ચેથા મહાવ્રત અર્થાત્ સર્વવિધ મૈથુન વિરમણું રૂપ ચેથા મહાવ્રતની ઉક્ત પાંચ ભાવનાઓ સહિત નિરૂપણ કરીને હવે અન્ય પાંચમાં મહાવ્રતનું નિરૂપણ કરાય છે “રવું બધા પ્રકારના ધન ધાન્ય હાથી ઘોડા ગાય બળદે વિગેરે સંપત્તિ રૂપ પરિગ્રહને સપ્રજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પ્રજ્ઞાથી પરિત્યાગરૂપ પ્રત્યાખ્યાન કરૂં છું આ પ્રમાણે ગૌતમાદિ ગણુધરે વીતરાગ ભગવાન શ્રી મહાવીર સ્વામીની પાસે પ્રતિજ્ઞા કરે છે. કે નિગ્રંથ મુનિએ ‘અri વા વંદુ વા' અત્યંત અ૬૫ વરતુ અથવા અધિક વસ્તુ ‘બળુ વા બૂરું વા' અણુ અર્થાત્ અત્યંત સૂમ વસ્તુ અથવા પૂલ વસ્તુ ‘વિત્તમંતમત્તે રા' તથા એ બધી વસ્તુઓ સચિત્ત હોય કે અચિત્ત હાય અર્થાતુ અપ્રાસુક હોય કે પ્રાસુક હોય કેઈ પણ ધનાદિ વસ્તુને નેવ સર્વે પરિવા જિકના સ્વયં ગ્રહણ કરવી નહીં તથા રેવન્તર્દૂિ રિસાદું વ્હાવિજ્ઞા” અન્ય બીજાઓની
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૬૮