________________
માટે કહેવામાં આવે છે.-અદાવરા પંચમી માયા' હવે બીજા મહાવ્રતની ચેાથી ભાવનાનુ નિરૂપણ કરીને હવે અન્યા પાંચમી ભાવનાનું નિરૂપણ કરાય છે. ‘દાસું ચિાળર્ છે નિ ંથે' જે સાધુ હાસ્યને સારી રીતે જાણે છે. અર્થાત્ જ્ઞપ્રજ્ઞાથી હાસ્યના કટુ પરિણામને જાણીને પ્રત્યાખ્યાન પ્રજ્ઞાથી હાસ્યનું પ્રત્યાખ્યાન કરે છે, અર્થાત્ હાસ્યના કટુ પરિણામ કુલહાદને જાણીને હાસ્ય (મશ્કરી) ને ત્યાગ કરે છે. એજ સાચા નિન્થ જૈન સાધુ કહેવાય છે. ‘તદ્દા નો ચ ર્ાસળપ સિયા” તેથી જૈન સાધુએ હાસ્ય (મશ્કરી) કરવી નહીં. એટલે કે જૈન મુનીએ કાઇ પણ વ્યક્તિ સાથે હાંસી મશ્કરી કરવદ્યું નહીં', કેમ કે–વણી થયા બાળમેચ' કેવળજ્ઞાની ભગવાન શ્રીમહાવીર સ્વામી કડે છે કે આ અર્થાત્ જૈન સાધુએ હાસી મશ્કરી કરવી તે આદાન અર્થાત્ ક્ર બંધનુ કારણ મનાય છે. કેમ કે‘ફાલપત્તે દાસી સમવત્તા મોર્સ વચળા' હાસ્યને પ્રાપ્ત કરવાવાળા એટલે કે હાંસો મશ્કરી કરવાવાળા સાધુ હાસ્ય યુક્ત થઇને એટલે કે હસીને મશ્કરીમાં અસત્ય વચન મેલે છે, તદ્દા દાસે સ્વિાળા કે નિાથે” તેથી જે સાધુ મશ્કરીને સારી રીતે સમજે છે. અર્થાત્ હાંસી મશ્કરીના કેટુ પરિણામને જાણે છે એજ નિગ્રન્થ સાચા સાધુ છે. એટલે કે હાંસી મશ્કરી કરવાના કડવા પરિણામને પ્રજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પ્રજ્ઞાથી પ્રત્યાખ્યાન કરે છે. અર્થાત્ હાંસી મશ્કરીનેા ત્યાગ કરે છે. એજ સાચા નિન્ય સાધુ કહેવાય છે. તેથી જન મુની એ ‘નો હ્રાસળણ સિયા પંચમી માવળ' હાંસી મશ્કરી કરવી નહીં. આ પ્રમાણે ઉક્ત પ્રકારથી આ બીજા મૃષાવાદ વિરમણુરૂપ મહાવ્રતની પાંચમી ભાવના સમજવી,
હવે આ બીજા મૃષાવાદ વિરમણુરૂપ મહાવ્રતનેા ઉપસહાર કરતાં કહે છે કે-ચા થયા હો૨ે મળ્વ સમ્મે ઢાળ ાપ્તિ' ઉક્ત પ્રકારથી ખીજા મહાવ્રત મૃષાવાદ વિરમણુ રૂપ ભાવનાને અત્યંત સારી રીતે સયમ નિયમ અને યતના પૂર્ણાંક કાય અર્થાત્ શરીરથી સ્પતિ ગાવ અાપાર આદ્દિદુ ચા િમવરૂ તથા યાત્રત્ પરિપાલિત તીણુ કીતિ, અને અવસ્થાપિત થઈને ભગવાન્ શ્રીમહાવીર સ્વામીની આજ્ઞાથી આરાધિત થાય છે. એ પ્રમાણે હે ભગવન્ ‘તુને અંતે ! મદ્દન્ત્રપ્' બીજા મહાવ્રત અર્થાત્ મષાવાદ વિરમણુ રૂપ ખીજા મહાવ્રતની ઉપરોક્ત પ્રકારથી પાંચ ભાવનાઓની સાથે પરિપાલન કરવાથી સમ્યક્ રીતે આરાધિત થાય છે. હવે અદત્તાદાન વિરમણુરૂપ ત્રીજા મહ'વ્રતનું નિરૂપણ કરવામાં આવે છે.-બહાવર સન્ મતે ! મળ્વય' પદ્મવામિ' ખીજા મહાવ્રતનું નિરૂપણું કરીને હવે હે ભગવન્ ! ત્રીજા મહાવ્રત રૂપ અદત્તાદાન વિરમણુનુ નિરૂપણ કરાય છે.-અર્થાત્ અદત્તાદાનથી વિરત થવા માટે વિચાર કરૂં' છું. જેમ કે-‘સવ્વ તળાવાન' બધા પ્રકારના અદત્તાદાનને અર્થાત્ માલિકે આપ્યા શિવાય લઇ લેવું તેનું પ્રત્યાખ્યાન કરૂ છું' આ પ્રમાણે પ્રત્યાખ્યાન લેવાનેા મનમાં સૌંકલ્પ કરૂ છું. જેમ કે-‘સે ગામે વ’ગામમાં અથવા ફ્રેંચરે વા' નગરમાં કે ‘ત્ને વ’ અરણ્યમાં ‘બળું વા વઘુ વા' સ્વલ્પ થાડુ' હોય કે ઘણું હાય ‘અનુ' યા શૂરું વા' સૂક્ષ્મ હાય કેપ્સ્યૂલ હૈાય અર્થાત્ જીણી વસ્તુ હાય કે માટી વસ્તુ હાય અથવા વિત્તમાં ના અવિત્તમંત
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૬ ૦