________________
મહાત્રની ઉપરેાક્ત પ્રકારની બીજી ભાવના સમજવી.
હવે એજ ખીજા મુષાવાદ વિરમણુરૂપ મહાવ્રતની ત્રીજી ભાવના ખતાવવા માટે સૂત્રકાર કહે છે.--અહાવાતા માવળા' બીજી ભાવનાનું નિરૂપણ કરીને હવે ત્રીજી ભાવનાનું નિરૂપણ કરવામાં આવે છે. ‘હોમ ચિાળ' જે સાધુ લાભને સારી રીતે જાણે છે. અર્થાત્ જ્ઞપ્રજ્ઞાથી લેભના ખરાખ પરિણામને જાણીને પ્રત્યાખ્યાન પ્રજ્ઞાથી લેાભનું પ્રત્યાખ્યાન કરે છે એટલે કે લેભને ત્યાગ કરે છે ‘તે નિમમાંથે” એજ સાચા જૈન સાધુ કહેવાય છે. તેથી સાધુએ ‘નો ચ હોમળણ સિયા’ લેાભીલ થવુ નહી' અર્થાત્ જૈન મુનિએ લાભ કરવા નહી. કેમ કે 'યેવઢીયૂષા બચાળમેય' કેવળજ્ઞ ની ભગવાન્ શ્રીમહાવીર સ્વામી કહે છે કે—આ અર્થાત્ જૈન સાધુએ લેાભશીલ થવુ' અર્થાત્ લેાલ કરવા તે આદાન અર્થાત્ કમ બંધનું કારણ માનવામાં આવે છે. કેમ કે ‘હોદ્દો હોમી સમાજ્ઞા' લાભને પ્રામ થવાવાળા સધુ લેભી થઇને ‘મોલ વચળા' મૃષાવચન અર્થાત્ મિથ્યા ભાષણ કરે છે, અર્થાત્ જુઠ્ઠું ખેલે છે. ‘તદ્દા ટોમ પરિયાળફ સેનિÜયે' તેથી જે સાધુ લે।ભને સારી રીતે સમજે છે, એટલે કે સપજ્ઞાથી લેબના કટુ પરિણામને જણીને પ્રાયાખ્યાન પ્રજ્ઞાથી લેાભનુ' પ્રત્યાખ્યાન કરે છે. એટલે કે લેભના ત્યાગ કરે છે એજ સાચા નિન્ય સાધુ કહેવાય છે. તેથી જૈન સાધુએ‘નો ચ ોમળÇ નિત્તિ તન્મ્યા માવળા' લેભીલ થવું નહી. અર્થાત્ જૈન સાધુએ લેાલ કરવેા નહી. આ પ્રમાણે ઉપરોક્ત પ્રકારથી બીજા સ્મૃષાવાદ વિરમણુરૂપ મહાવ્રતની આ ત્રીજી ભાવના સમજવી એટલા માટે સાધુએ લાભને હમેશાં ત્યાગ કરવા.
હવે એજ બીજા મૃષાવ:દ વિરમણરૂપ મહાવ્રતની ચેાથી ભાવનાનું નિરૂપણુ કહેવામાં આવે છે, અહાવરા રહ્યા માત્ર' ત્રીજી ભાવનાનું નિરૂપણ કરીને હવે અન્ય ચેાથી ભાવનાનું નિરૂપણ કરવામાં આવે છે,--‘મરિયળ' જે સાધુ ભયના કટુ પરિણામને જ્ઞપ્રજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પ્રજ્ઞાથી પ્રત્યાખ્યાન કરે છે અર્થાત્ ભયને ત્યાગ કરે છે. એજ ‘લે નિતં નિગ્રન્થ સાચા સાધુ છે. અથવા સાચા સાધુ કહેવાય છે. તદ્દા નો ચમી ત્તિયા' તેથી સાધુએ ભયભીરૂં થવું નહીં. અતૂ સાધુએ ભય રાખવા નહીં. ‘વીસૂયા બાવાળમેરું' કેમ કે કેવળજ્ઞાની ભગવાન્ શ્રીમહાવીર સ્વામી કહે છે કે આ અર્થાત્ સાધુએ ભયભીરૂ (ડરપેાક થવુ) અર્થાત્ સાધુએ ભય રાખવા એ આદાન ક્રમ ખંધનુ કારણ મનાય છે. કેમ કે ‘મયì મીણ સમાવર્ત્તા મોરું વચળા' ભયને વશ થનાર સાધુ ડરાક્ થઇને મૃષાવચન અર્થાત્ અસત્ય વચન ખેલે છે. તેથી મયં નિાળર્સે નિમ્પંથે જે સાધુ મહાત્મા લયને સારી રીતે જાણે છે એટલે કે ભયના કડવા પરિણામને સપ્રજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પ્રજ્ઞાથી પ્રત્યાખ્યાન કરે છે. અર્થાત્ ભયના પરિત્યાગ કરે છે. એજ નિન્થ જૈન મુનિ કહેવાય છે. તેથી નો મચમીણ સિયા વસ્થા માવળા' જૈન સાધુએ ભયભીરૂ ( ડરપેક ) થવુ' નહીં આ પ્રમાણે ઉપરોક્ત રીતે આ ચેાથી ભાવના સમજવી,
હવે એજ ખીજા મૃષાવાદ વિરમણુ રૂપ મહાવ્રતથી પાંચમી ભાવનાનું નિરૂપણ કરવા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૫૯