SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ કરું છું અને ગુરૂજની સાક્ષિપણામાં એ મૃષાવાદ રૂપ મિથ્યા ભાષણની ગહણ કરું છું અને એ મૃષાવાદને પરિત્યાગ કરૂં છું અર્થાત્ મિથ્યા ભાષણરૂપ મૃષાવાદથી પિતાના આત્માને અલગ કરું છું આ પ્રમાણે ગૌતમાદિ ગણધરેએ ભગવાન શ્રી મહાવીર સ્વામી પાસે પચ્ચખાન લીધા. અર્થાત્ મિથ્યાભાષણ રૂપ મૃષાવાદથી વિરત થવા માટે ગૌતમાદિ ગણધરોએ પ્રતિજ્ઞા કરી એટલે કે આજથી કંઈપણ વખતે જુઠું બેલીશું નહીં. આ પ્રમાણે પિતાના મનમાં નિશ્ચય કરીને મિથ્યાભાષણથી નિવૃત્ત થવા માટે વિચાર નકકી કર્યો. હવે ઉપરોક્ત બીજી મિથ્યાભાષણ રૂપ મૃષાવાદની વયમાણ રીતે પાંચ ભાવનાઓ બતાવતા સૌથી પહેલાં પહેલી ભાવના બતાવે છે. સમાગો પંર માવજાનો મવંતિ' એ બીજી મૃષાવાદ વિરમણ રૂપ મહાવ્રતની વયમાણ રીતે પાંચ ભાવનાઓ થાય છે. “OિNT જના માવત’ એ વયમાણ પાંચ ભાવનાઓમાં આ કહેવામાં આવનારી પહેલી ભાવના છે. “અgવી મારી જે સાધુ વિચારીને વચન બેલે છે. એજ રે નિ નિર્ચસ્થ જૈન મુની કહેવાય છે. પરંતુ “જો માગુવીડ઼ મારી સે નિriધે” જે સાધુ વગર વિચાર્યું બેલે છે. તે નિગ્રંથ જૈન સાધુ કહેવાતા નથી. “રીવ્યે માયાળમેયં કેમ કે કેવળજ્ઞાની ભગવાન શ્રી મહાવીર સ્વામીએ કહ્યું છે કે–આ અર્થાત્ વગર વિચાર્યું બેલવું એ આદાન અર્થાત્ કર્મબંધનું કારણ માનવામાં આવે છે. કેમ કે “અgવીરૂ મારી તે વિશે વિચાર પૂર્વક બેલવાવાળા સાધુ મિથ્યા ભાવણરૂપ મૃષાવાદ વચન દોષને સંચય કરે છે. તેથી જે સાધુ વિચારપૂર્વક બોલે છે. એજ નિર્ગસ્થ જૈન મુનિ કહેવાય છે. પરંતુ “નો અણુવિણ મારીરિ પઢમાં માવજ’ અવિચારપૂર્વક બે લવાવાળા સાધુ વાસ્તવિક રીતે જૈન મુનિ કહેવાતા નથી. આ રીતે આ બીજી મિથ્યાભાષણરૂપ મૃષાવાદાત્મક મહાવ્રતની પહેલી ભાવના સમજવી. હવે એજ બીજા મૃષાવાદ વિરમણ વ્રતની બીજી ભાવના બતાવવામાં આવે છે. બાવા તુરા માવળ' પહેલી ભાવનાનું નિરૂપણ કરીને હવે બીજી ભાવનાનું નિરૂપણ કરવામાં આવે છે. કે-“રિચારૂ રે નિri” જે સાધુ ક્રોધને સારી રીતે સમજે અર્થાત જ્ઞપ્રજ્ઞાથી ક્રોધના કટુ પરિણામને જાણીને પ્રત્યાખ્યાન પ્રજ્ઞાથી પ્રત્યાખ્યાન અર્થાત્ ક્રોધને ત્યાગ કરે છે. તે જ વાસ્તવિક રીતે સાચા નિર્ગસ્થ જૈન મુનિ કહેવાય છે. તેથી “ળો છે સિયા સાધુએ ક્રોધી થવું નહીં. અર્થાત્ નિર્ગસ્થ જૈન સાધુએ ફોધી થવું નહીં. કેમ કે- જીવ્યા માયાળમેચં” કેવળજ્ઞાની ભગવાન શ્રી મહાવીર સ્વામીએ કહ્યું છે કે-આ એટલે કે જૈન સાધુ નિત્યે ક્રોધ કરે એ આદાન અર્થાત્ કર્મબંધનું કારણ માનવામાં આવે છે. કેમ કે-“શબ્દો શોરૂં સમાવગ્રસ્ત મોહં વાઈ’ ક્રોધ કરવાવાળા સાધુ ક્રોધને વશ થઈને અષા ભાષણ કરે છે–તા શોટું પરિવાળ૩ સે મિથે તેથી જે સાધુ ક્રોધને સારી રીતે સમજે છે. અર્થાત ક્રોધના કટુ પરિણામને જ્ઞપ્રજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પ્રજ્ઞાથી ક્રોધને ત્યાગ કરે છે. એજ સાધુ સાચા નિગ્રંથ છે. તેથી “નય જોળે રિત્તિ યુવા માવી જૈન સાધુએ ક્રોધ શોલ થવું નહીં. આ પ્રકારની આ બીજી મૃષાવાદ વિરમણ રૂપ શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૩૫૮
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy