SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ કરે તથા પરિતાપિત કરે અને સ ંશ્લિષ્ટ પણ કરે અને ઉદ્રવિત પણ કરશે અર્થાત્ પ્રાણિયા જીવાને જીવન રહિત કરે ‘ત્ત ્ાોચવાળમોયળમો કે નિશંથ' તેથી આલેાચિત પાન ભેાજન ભાજી એટલે કે આલેચન કરીને સારી રીતે જોઈ તપાસી પાન ભાજન કરવાવાળા સાધુ સાચા નિન્થ જૈન સાધુ કહેવાય છે, પરંતુ 'નો નારોચ જાળમોચનમોઽત્ત' અનાલેચિત પાન ભેાજન Àાજી ર્થાત્ લેશન કર્યા વિના જ પાન ભાજન કરવાવાળા સાધુ વાસ્તવિક રીતે સાચા નિગ્રન્થ નથી. પંચમી માળા' આ પ્રમાણે પહેલાં મહાવ્રતના અર્થાત્ બધા પ્રકારના પ્રાણાતિપાતથી વિરમણરૂપ પહેલાં મહાવ્રતની પાંચમી ભાવના સમજવી. 2 હવે ઉક્ત પહેલા મડ઼ાવ્રતના ઉપસ'હાર કરતાં સૂત્રકાર કહે છે.--‘ચાવચા મન્ત્રણ સમં વાળ' ઉક્ત પ્રકારથી પહેલુ' મહાવ્રત શરીરથી ‘સિપ' સ્પતિ ‘વા'િ પાલિત ‘સીરિ’ તારિત અને ‘િિટ્ટ’ કીર્તિત તથા ‘અટ્ટ' અવસ્થાપિત અર્થાત્ સુરક્ષિત અને આળા, આરાહિમન' આજ્ઞાથી આરાધિત પણ થાય છે. વઢમે મંતે મન્દ્વ' ગૌતમાદિ ગણુધરા કહે છે કે-ડે ભગવત્ પહેલું મહાવ્રત પાળીત્રો વેશ્મન' પ્રાણાતિપાત વિરમણુ રૂપ સમજીને અમે પણ પ્રાણાતિપાતથી વિરમણ કરીએ છીએ અર્થાત પ્રાણાતિપાતથી નિવૃત થઇએ છીએ. હવે ખીજા મૃષાવાદ વિરમણુ રૂપ મહાવ્રતનું નિરૂપણ કરવામાં આવે છે.બાવર દુર્બ્સ મ‰ર્ચ પદ્મામિ પહેલાં મહાવ્રત સર્વ પ્રાણાતિપાત વિરમણુનુ નિરૂપશુ કર્યાં પછી આ ખીજા સ્મૃષાવાદ વિરમણુરૂપ મહાવ્રતનું નિરૂપણ કરૂ છુ~સવં મુલાવાય પડ્તોલ ་વામિ' અર્થાત બધા પ્રકારના મિથ્યાભ્રાણુરૂપ મૃષાવાદરૂપ વચન દોષનું પ્રત્યાખ્યાન કરૂ છું એટલે કે જ્ઞ પ્રતિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પ્રતિજ્ઞાથી તેનું પ્રત્યાખ્યાન કરૂં છું અર્થાત્ બધા પ્રકારના મૃષાવાદ રૂપ વચન દ્વેષના પરિત્યાગ કરૂ છું. આ પ્રમાણે પ્રત્યાખ્યાન કરીને તે સાધુ નિન્થ છે કોરા વા હોદ્દા વા' ક્રોધથી અથવા લેાલથી અથવા ‘મા વા દ્વારા વા' ભયથી અથવા હાસ્યથી ‘નેવ સય મુર્ત્ત માલિગ્ના' સ્વય. જીઠું, ખેલવુ નહી'. ‘નેવળેળ મુસ માત્તવિજ્ઞ' અને ખીજાની પાંસે પણ જીટું ખેાલાવે નહી. તથા અન્તષિ મુસ માર્પત જ્ઞ સમણુમનિંગ' જુદું, ખેલવાવાળા અન્યનું સમય ન કે અનુમેદન કરવુ' નહીં' કહેવાના ભાવએ છે કે-તે જૈન સાધુ નિન્ય મુનિએ પેાતે મિથ્યા ભાષણ કરવું નહીં અને ખીજાને મિથ્યાભાષણ કરવા માટે પ્રેરણા કરવી નહી' તથા મિથ્યા ભાષણ કરવાવાળા માણસને ઉત્તેજન પણ આપવું નહી' ‘તિવિન્હેં તિવિષેળ' ત્રણ પ્રકારના કરણ કારણુ અને અનુમેદન રૂપ મિચ્છાભાષણને ત્રણ પ્રકારના ‘મળત્તા વચલા ' મન વચન અને કાયથી કરવુ. નડ્ડી' આ પ્રમાણે ગૌતમાદિ ગણધર ભગવાન્ શ્રીમહાૌર સ્વામીની પાંસે પ્રત્યાખ્યાન સ્વીકારે છે, કે તત્ત્વ અંતે ! હિન્નમામિ’હે ભગવન્ એ મૃષાવાદરૂપ પાપ યુક્ત વચન દેષથી પૃથક્ થાઉ છું. ‘લાલ જોશિરામિ’ યાવતુ આત્માની સાક્ષિ પણામાં એ મૃષવાદની નિંદા કરૂં છું. અને ગુરુની સાક્ષિપણામાં એ મૃષાવાદની નિંદા શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૩૫૭
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy