SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ સમુહુર્થ વાઇ’ વાવાજોડાથી ધૂળ અને તેના રજકણે ઉડતા જોઈને તથા “તિદિ8 રંપરાવા તતા વાળ પંથ સંનિજયમાળા રેહા તિર્થક આમતેમ ચારે તરફ પડતા તથા ઉડતા પતંગિયા વિગેરે ત્રસ પ્રાણિને બધી તરફ ફેલાયેલા અને વ્યાપ્ત થયેલા જોઈને g Mદવા' તે પૂર્વોક્ત સાધુ અને સાધ્વી એ પ્રમાણેના મુસલધાર વરસાદ વરસતે જાણીને “ો નવું મંત્રા માથા ભારું પિંડવાડિયા” બધા પાત્ર વિગેરે ઉપધિ વિગેરેને લઈને ગૃહપતિના ઘરમાં “વિવિજ્ઞાા' ભિક્ષા લેવા માટે જવું નહીં, અને “ળિafમા વા’ અને ત્યાંથી ભિક્ષા લઈને નીકળવું પણ નહીં, એજ પ્રમાણે “વહિયા વિચારમૂર્ષિ વા વિહારમૂર્ષિ વા’ એ જ પ્રમાણે અત્યંત જલ વરસતા જોઈને જનકલ્પિકાદિ સાધુ કે સાધવએ ઉપાશ્રયથી બહારના પ્રદેશમાં સ્વાધ્યાય કરવા માટે અથવા મલમૂત્રનો ત્યાગ કરવા માટે પણ “વિલિન રા’ પ્રવેશ કરે નહીં તથા “ નિમિત્ત વા' પાછા પણ ફરવું નહીં તથા માજુમ ટૂન્નિા એક ગામથી બીજે ગામ પણ જવું નહીં. આ કથનને ભાવ એ છે કે-આ પ્રમાણે સાધુઓની સામાચારી છે. કેમ કે જનારા સાધુને ઉપ ગ પૂર્વક જવું જોઈએ ચાહે તે સાધુ ગચ્છથી નીકળેલ હોય અથવા ગચ્છની અંદરજ હાય કેમ કે વરસતે વર્ષાદ કે ઝાકળ વિગેરેને જીનકલ્પિક અથવા સ્થવિર કવિપક સાધુ કે સાધ્વી જાણ લે જોઇ લે તે તેમાં જીનકપિક સાધુ તે જતા જ નથી કેમ કે–અત્યંત શક્તિ વાળા હોવાથી છ માસ પર્યન્ત પણ તેઓ મલ ત્યાગને રોકી શકે છે. પરંતુ ગચ્છમાં રહેવાવાળા સાધુ તે કારણ વશ જે જાય તે પણ તે બધા ઉપકરણ રૂ૫ ઉપધિને ઈને ન જવું જોઈએ કે સૂ. ૩૮ છે હવે ચકવતિ સાર્વભૌમ રાજા વિગેરેના ઘરમાંથી સાધુ કે સાધ્વીએ ભિક્ષા લેવાને નિષેધ કરતાં સૂત્રકાર કહે છે. ટીકાથ–બરે મિવ વા ઉમેરવુળી વા તે પૂર્વોક્ત સાધુ કે સાવી “સે નારંgm હું જાળિકના જે કુલેને એવી રીતે જાણી લે “તેં નફા” જેમ કે “ક્ષત્તિવાળ વા ક્ષત્રિયે ચક્રવર્તિના હોય અથવા સાધારણ ક્ષત્રિયના હેય “શન વો’ રાજાઓના હેય તથા “કુરાન ના કુરાજાએ અર્થાત્ નાના નાના રાજાઓના કુલ હોય અથવા “જાતિવાળ વા’ રાજષ્યદંડ પાશક વિગેરેના કુળ હોય અથવા “સાચવંતથિાના વા રાજાઓના સંબંધિયે એટલે કે રાજાઓના મામા કે ભાણેજ વિગેરેના કુળ હેય આ સઘળા ક્ષત્રિયાદિ કુળને જાણીને શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૨ ૬
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy