SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ભિક્ષા લેવા માટે એ કુળમાં ન જવું કેમ કે- આ કુળમાં જવાથી ત્યાં મનુષ્યને વધુ પડતે અવરજવર થવાથી ઈર્ષા સમિતિનું પાલન ન થવાના કારણે સંયમની વિરાધના થાય છે. તેથી આ ઉપર જણાવેલા કુળમાં ભિક્ષા ગ્રહણ માટે સાધુ કે સાધ્વીએ જવું ન જોઈએ, કઈ પણ રીતે આ કુળોમાં ભિક્ષા લેવા માટે જવું નહીં. તો વા ઘનિષ્ઠતાળ વા” ઘરની અંદર રહેલ હોય અથવા ઘરની બહાર રસ્તામાં જતા હોય અગર સંનિદ્રામાં વા નિતેમના વા બેઠેલા હોય કે આમંત્રણ આપતા હોય અથવા “નિમતમાળાના વા નિમંત્રણ આપતા ન હોય આ સઘળા ક્ષત્રિયાદિ કુલવાળાઓના વા વા, વરૂમ વા સામે વી” અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, ચારે પ્રકારને આહાર જાત “ટામેતે મળે તે પણ “જો હાફિકના રિવેરિ લેવું ન જોઈએ કેમ કે આ સઘળા ક્ષત્રિયાદિ ઘરમાંથી ભિક્ષા ગ્રહણ કરવાથી ઇર્યાસમિતિનું પાલન ન થવાથી સંયમની વિરાધના થાય છે. આજ હેતુથી ભગવાન મહાવીર પ્રભુ ઉપદેશ રૂપે કહે છે કે “ત્તિમ’ આ પ્રમાણે ચારે ઉપદેશ છે. સૂ. ૨૪ છે જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ વિરચિત આચારાંગ સૂત્રના બીજાશ્રુતસ્કંધની મર્મપ્રકાશિકા ટીકાના પહેલા અધ્યયનનો ત્રીજો ઉદ્દેશ સંપૂર્ણ | શ્રી આચારાંગ સૂત્ર : ૪
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy