________________
કરવા માટે નિવૃમિઘ્ન વા ત્રિસિઘ્ન વા' નીકળવુ કે પ્રવેશ કરવા અર્થાત્ બધા ચેગ્ય પાત્રાદિને લઈને જ ત્યાં જવું, આવવું। સૂ. ૩૫ ॥
તુવે એક ગામથી ખીજા ગામે જનારા સાધુ અને સાધ્વીએ ધર્મપકરણ રૂપ બધા પાત્રાદિને પાતાની સાથે જ લઈને જવા માટેનું સૂત્રકાર કથન કહે છે.-
ટીકા’-તે મિચ્છુ વા મિકલુળી વા' તે પૂર્વોક્ત સાધુ અને સાધ્વીએ ‘માળુરામ ટૂનમ ળે' એક ગામથી ખીજે ગામ જતાં ‘સવ્વ મંહમચા’ સઘળા પાત્ર વિગેરેને લઇને નામાજીનામં વૃગ્નિજ્ઞા' એક ગામથી ખીજે ગામ જવુ' સાધુ અને સાવીના ધના સાધના અનેક પ્રકારના હૈાય છે. કહ્યું પણ છે. તુતિષા પંચમ નવ સ ાલેવ વારસ' એ, અગર ત્રણ અથવા ચાર કે પાંચ કે નવ મથવા દંશ કે મગીયાર અગર ખાર આમાં અછિદ્ર પાણું જીનકલ્પિક પેાતાની શક્તિ પ્રમાણે અભિગ્રહ વિશેષથી રોહરણ ૧ તથા મુખ વહ્નિકા ર, (મુહુપતિ) આ રીતે એ જ પ્રકારના ઉપકરણ હાય છે. પરંતુ ખીજા અચ્છિદ્ર પાણી જીનકલ્પિકને તા પોતાની ચામડીના રક્ષણ માટે રેશમી વસ્ત્રનુ પશુ પરિગ્રહણ કરવાથી ત્રણ પ્રકારના ઉપકણુ હોય છે. એજ રીતે કોઇ બીજા જીનકલ્પિ કને જલાણેાથી તથા તડકાથી ખચવા માટે કાંબળનુ પરિગ્રહણ કરવાથી ચાર પ્રકારના ઉપકરણ હાય છે. તેમાં કેાઇ ખીજા અસહિાણુતર અચ્છિદ્ર પાણી જીનકલ્પિક સાધુને બીજું રેશમી વસ્ત્ર પરિગ્રહણ કરવાથી પાંચ પ્રકારના ઉપકરણ હૈાય છે. પરંતુ છિદ્રપાણી જીનકલ્પિક સાધુને તા ૧ પાત્ર ૨ પાત્રમ ́ધ ૩ પાત્ર સ્થાપન ૪ પાત્ર કેશરિકા પ પટેલ ૬ ૨૪સ્રાણુ છ ગેચ્છક રૂપસાત પ્રકારના પાત્ર નિર્મીંગની સાથે સાથે જ ૧ રજોહરણ ૨ મુખ વસ્તિકા વિગેરેનું પરિગ્રહણ કરવાના ક્રમથી યથાયેાગ્ય નવ પ્રકારના કે દસ પ્રકારના અગર અગીયાર પ્રકારના તથા ખાર પ્રકારના ઉપધિરૂપ ઉપકરણ હાય છે, તેમ સમજવુ' સૂ૦૩૬॥ હવે જલવ ણુ વિગેરે સમયમાં સાધુ સાધ્વીએ ભિક્ષા વિગેરે માટે બહાર કયાંય ન જતાં ઉપાશ્રયમાં જ રહેવાનુ કથન કરે છે.
ટીકા-સે મિવુ વા મિસ્તુળી વા” તે પૂર્વોક્ત જીનકલ્પિક અથવા સ્થવિરકલ્પિક સાધુ કે સાધ્વી પુળ વં જ્ઞાનિના' જો વહ્ય માણકથન પ્રમાણે એવું તેએ જાણે કે ‘તિષ્વવૃત્તિય વાસ વાલેમાન વેદ્દા ઘણા પ્રદેશમાં વ્યાપક રૂપે વરસાદ વરસી રહેલ છે. એવુ... જોઇને ‘તિન્ત્રતૃત્તિય મદ્ધિ સનિષયમળ પેદા ઘણા વધારે ક્ષેત્રમાં વ્યાપક રીતે ઘુમ્મસ પી રહેલ છે. અથવા ફેલાઇ રહેલ છે એ પ્રમાણે જોઇને તથા ‘મહાવાળ વા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૫