________________
સામં વા’ આ અશન પાન ખાદિમ અને સ્વાદિમ આ રીતને ચતુર્વિધ આહાર “gષણિક સિયા એષણીય-પ્રાસુક–ખચિત્ત હોય અથવા “અળનિક સિગા” અનેષણ અપ્રાસુક સચિત્ત હોય અર્થાત જે એષણીય અચિત અશનાદિ ચતુર્વિધ આહાર જાતમાં અનેષણય પણતસચિત્ત રૂપે જે શંકા થઈ જાય તે “વિનિરિઝરમવાં કginળે સંદેહ પ્રાપ્ત થવાથી “ગરમાણ ' અસમાહત લેશ્યાથી અર્થાત્ ઉગમ દોષ હોવાથી ચિત્તવિહુતિ-ચિત્તના ક્ષેભરૂપ અર્થાત્ અશુદ્ધ અંતઃકરણ વિશેષરૂપ લેશ્યાથી યુક્ત હેવાના કારણે “તવારી? તેવા પ્રકારના “બસf a વા, વારૂબં ધા સારૂમ વા’ એષણીય અનેષણીય રૂપે સંદેહવાળા અશનાદિ ચતુર્વિધ આહાર જાતને “ઢામેતે પ્રાપ્ત થાય તે પણ “જો પરિફિકજા' ગ્રહણ કરે નહીં. કેમ કે શાસ્ત્રમાં કહ્યું છે કે “ સં તે માત્ર જે અશનાદિ આહારમાં સંદેહ થાય કે આ એષણીય હશે કે અનેકણીય હશે એવા સંદેલવાળા અશનાદિને શુદ્ધ હોય તે પણ ભાવ સાધુ કે ભાવ સાધ્વીએ લેવો નહીં કેમ કે-ચિત્તને સંદેહ થવાથી અચિતપણાને નિશ્ચય થઈ શકને નથી સૂ. ૩૩
હવે ભાવ સાધુ મુનિને ઉદ્દેશીને ભિક્ષા ગ્રહણને પ્રકાર બતાવે છે.
ટીકાઈ– “મિનરલૂ વા મિલુળી વા’ તે પૂર્વોક્ત સાધુ અને સાધ્વી “હાફ કુરું વિgિwામે ગૃહપતિના ઘરમાં પ્રવેશ કરવાની ઈચ્છાવાળા “સä મંહમાયા” બધા ધર્મના ઉપકરણ રૂપ ભંડક–પાત્રાદિને લઈને જ “વફા” ગૃહસ્થ શ્રાવકના ઘરમાં જિંબાચાવવા ભિક્ષા લાભની આશાથી “વિવિજ્ઞ વા નિમિત્ત ’ પ્રવેશ કરે અને ત્યાંથી ભિક્ષા લઈને બહાર નીકળે છે સૂ. ૩૪
હવે સાધુ મુનિએ સ્વાધ્યાય ભૂમિ અને વિહાર ભૂમિમાં જવાનો પ્રકાર બતાવે છે –
ટીકાર્થ “મિરહૂ વ મિત્કૃળિ વા’ તે પૂર્વોક્ત સાધુ અને સાધ્વીએ “ફિયા વિહારમૂર્ષિ વા વિચારમૂíિ ar” ઉપાશ્રયની બહારના પ્રદેશમાં વિહારભૂમિ-સ્વાધ્યાયભૂમિમાં અથવા વિચારભૂમિ-મલમૂત્ર ઉત્સર્ગની ભૂમિમાં બિરૂમાળે વા વિસમાળે ઘા નીકળતા અથવા પ્રવેશ કરતાં અર્થાત્ સ્વાધ્યાય કરવા માટે અને મળમૂત્રના ત્યાગને માટે નીકળવાને સમયે અથવા પ્રવેશ કરવાના સમએ. “શ્વેમંામાયા સઘળા પાત્ર વિગેરેને લઈને જ “વફા વિરમૂર્ષિ વા વિવાર વા’ ઉપાશ્રયની બહાર સ્વાધ્યાય કરવા માટે અથવા વિચારભૂમિ-મળમૂત્રના ત્યાગ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
२४