________________
પ્રાણાતિપાતને અનર્થકારક એટલે કે પાપજનક જાણીને પ્રત્યાખ્યાન પરિણાથી તેનું પ્રત્યા
ખ્યાન કરૂં છું. જેમકે-“સર્વ વાળારૂવાથં રે સુદુમ વા વાયર વા' બધા પ્રકારના પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરૂં છું. ચાહે તે તે સૂકમ જ સંબંધમાં હોય અથવા બાદર એટલે કે સ્કૂલ જીના સંબંધમાં હેય “તi at ઘાવ વા બે ઇંદ્રિયવાળા જેથી લઈને પાંચ ઇન્દ્રિય પર્યાના ત્રસ જીવેના સંબંધમાં હોય અથવા પૃથ્વીકાયથી લઈને વનપતિકાય સુધીના સ્થાવર જીવેના સંબંધમાં હોય ‘નેવ સર્ચ ઘણારૂવાથં રિજ્ઞા' પિતે પ્રાણાતિપાત કરીશ નહીં, “ષિા ar' બીજા પાસે કરાવીશ નહીં. ‘અનુમત્તિ11 રા' અથવા પ્રાણાતિપાત કરવાવાળાને અનુદન પણ કરીશ નહી અર્થાત્ હું પિતે બધા જ જીવ સંબંધી પ્રાણાતિપાત કરીશ નહીં તેમજ બીજા પાસે કરાવીશ નહીં તથા કરવાવાળાનું સમર્થન પણ કરીશ નહીં. વાવાઝીવાણ તિવિહં સિવિર્ણ જીવન પર્યન્ત પ્રાણાતિપાત કરે કરાવો અને કરવાવાળાના અનુદન રૂપ ત્રણ પ્રકારથી “Trણા વચણા ચણા’ મન વચન અને કાયથી “તtણ અંતે! વનિ ' હે ભગવન ! કાચિક વાચિક અને માનસિક પ્રાણાતિપાત રૂપ જીવહિં સાથી નિવૃત્ત થાઉં છું. “નિંદ્રામિ જ્ઞામિ' આત્મ સાક્ષિપણાથી એ પ્રાણાતિપાતની નિંદા કરૂં છું ગુરૂજનની સાક્ષિપણામાં પ્રાણિ માત્રના વધની ગહણ કરૂં છું. “બાળે વોલિમિ' એ પ્રકારના પ્રણાતિપાતથી મારા આત્માને અલગ કરું છું. “તરિલમrો પંઘ મલ/મી મયંતિ” એ સર્વ પ્રાણપિપાત. વિરમણરૂપ પહેલા મહાવ્રતની વફ્ટમાણરીતે પાંચ ભાવનાઓ હોય છે. “રસ્થિમાં વરમાવો' તેમાં આ પહેલી ભાવના બતાવવામાં આવે છે – રૂરિયામિ' ઈર્ષા સમિતિથી યુક્ત જ વાસ્તવિક “હે નિમથે નિગ્રંથ સાધુ મનાય છે. પરંતુ જે બારિયા સમિત્તિ' અનીય સમિતિથી યુક્ત અર્થાત્ ઈર્ષા સમિતિ વિનાના નિર્ચસ્થ અર્થાત્ સાધુ કહેવાતા નથી. કેમ કે “ગણી વ્યા બાગાળમેચં' કેવલજ્ઞાની વીતરાગ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ કહ્યું છે કે-આ અનિર્વાસમિતિ અર્થાત્ ઈસમિતિ રહિત થવું એ આદાન અર્થાત્ કર્મબંધનું કારણું માનવામાં આવે છે. કારણ ક “વારિવામિ? તે ળિથે અનીસમિતિથી યુક્ત એટલે કે ઈર્યાસમિતિ વિનાના એ નિગ્રંથ સાધુ વાળા મૂયારું વીવારું સત્તારું પ્રાણનું, ભૂતનું જીવનું અને સર્વેનું “મિળિજ્ઞ વા અભિહનન કરશે. એટલે કે અભિઘાત કરશે. અથવા “વત્તિ વા’ જીવેને એકઠા કરશે. અથવા “પરિવાવાઝવા” જીવેની પરિ તાપના કરશે. અથવા રિઝ વા” સંશ્લિષ્ટ કરશે. અર્થાત્ જમીનમાં સંબધ કરશે અથવા “કવિ નવા જીને અપદ્રવિત કરશે અર્થાત્ મારી નાખશે તેથી “રિયા સમિu તે નિ થે” તેથી ઈર્ષા સમિતિથી યુક્ત હોય તે વાસ્તવિક સાધુ છે. “જો રૂરિયાડસમરિ ઢમાં માવના” ઈર્ષા સમિતિ વિનાના નિગ્રંથ કહેવાતા નથી. પરંતુ ઈરિયા સમિતિવાળા જ સાધુ નિર્ચન્થ કહેવાય છે. અર્થાત ઈસમિતિ વિનાના સાધુ વાસ્તવિક નિગ્રંથ જૈન સાધુ થઈ શક્તા નથી. આ રીતે પહેલા મહાવ્રતની આ પહેલી ભાવના સમજવી જોઈએ,
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૫૪