________________
હવે સર્વ પ્રાણાતિપાત વિરમણરૂપ પહેલા મહાવ્રતની બીજી ભાવનાનું નિરૂપણ કરવા માટે સૂત્રકાર કહે છે-“બાવરા કુદવા માવળ' સર્વ પ્રાણાતિપાત વિરમણરૂપ પહેલા મહાવ્રતની બીજી ભાવના એ છે કે-“બંરિયાણરૂ સે નિવે” જે સાધુ પોતાના મનને કે અન્યના મનને પાપમય વિચારથી અલગ કરી દે છે. એજ સાચા નિગ્રંથ સાધુ કહેવાય છે. પરંતુ જે સાધુનું ને ય મળે પtag” મન પાપયુક્ત છે. અને “સાવ સાવધ અર્થાત પાપરૂપ જ છે, “પિત્ત તથા સક્રિય અર્થાત્ ક્રિયાયુક્ત છે. તથા “જય આસવકારક છે અર્થાત્ કર્મબંધ કરવાવાળું છે, છે” દેકર અર્થાત્ પ્રાણિયાનું છેદન કરવાવાળું છે. અને “મારે ભેકર અર્થાત્ પ્રાણિયાનું ભેદન કરવાવાળું છે. “ફિળિg' અધિકરણિક અર્થાત્ કલહ ઝઘડો કરવાવાળું છે. “પાલિg' પ્રાષિક અર્થાત્ દ્વેષ કરવાળું છે તથા તથા “રિવાવ' પરિતાપિક અર્થાત્ પરિતાપજનક છે, અને જે મન “TUTagg' પ્રાણતિપાતક અર્થાત્ પ્રાણિને ઘાત કરનાર છે. તેમજ “મૂછોવલાd' ભૂતને ઉપઘાત કરનાર છે. “તા મળે જો પધાનિ જમrig” આવા પ્રકારના મનને ધારણ કરવાવાળા સાધુ ગમન કરે છે તે અનીર્યાસમિતિથી યુક્ત હોવાથી નિર્ગસ્થ થઈ શકતા નથી. પરંતુ જે સાધુ “ mરિજ્ઞાળ પિતાના મનને સારી રીતે જાણે છે, અર્થાત્ સર્વ પ્રકારની પ્રણાતિપાતક્રિયાથી દૂર કરે છે. એજ સાચા નિગ્રંથ છે, તથા “ને ય મળે માવત્તિ” જે સાધુનું મન પાપ વિનાનું છે. એ જ સાચે સાધુ છે. દુદા માવળા’ આ રીતની આ બીજી ભાવના કહી છે. અર્થાત્ સર્વ પ્રાણાતિપાત વિરમણરૂપ પહેલા મહાવ્રતની આ બીજી ભાવના સમજવી.
હવે વચન શુદ્ધિરૂપ ત્રીજી ભાવનાનું નિરૂપણ કરે છે.–“તરવા માગoni? હવે આ ત્રીજી ભાવના આ રીતે છે “વહું ઘરનામરૂ જે સાધુ વાણીને સારી રીતે જાણે છે. અર્થાત્ જે પાપમય વચન ઉચ્ચારતા નથી. “જે નિષથે એજ સાધુ સાચા નિસ્થ કહેવાય છે. પરંતુ “ ૨ વર્લ્ડ વાવિયા' જે સાધુની વાણું પાપ યુક્ત છે. તથા “વાવ ’ સાવધ અર્થાત્ નિરવદ્ય નથી. એટલે સગર્યા છે, અને “ક્રિ”િ સકિયા હિંસાદિ ક્રિયા કરનારી છે. “રાવ મુગોવંફિયા” યાવત્ જે સાધુની વાણી અધિકારિણિકી-કલહકારી છે. તથા આસ્રવ કરી અર્થાત્ કર્મબંધ કરાવનારી છે. તથા છેદનકરી, ભેદન કરવાવાળી તથા દ્વેષ કરાવનારી તથા પારિતાપિકી અર્થાત પરિતાપ કરાવનારી તથા પ્રાણાતિપાત કરવાવાળી અને ભૂતને ઉપઘાત કરવાવાળી હેય “રવા વરું નો વાજ્ઞિ’ આવા પ્રકારની વાણુ સાચા સાધુએ બેલવી નહીં. જે ઘરું પરિઝાળજે સાધુ સદેષ વાણને સારી રીતે જાણે છે. અર્થાત જ્ઞપરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિણાથી ત્યજી દે છે. વિજે’ એજ સાચા નિગ્રન્થ સાધુ છે. “જાર વરૂ શ્રવિત્તિ' એજ પ્રમાણે યાવત્ જે સાધુનું વચન પાપ વિનાનું છે. નિરવઘ અર્થાત્ હિંસાદિ કિયા કારક નથી. તથા કર્મબંધ કરાવનાર પણ ન હોય અને છેદન કરવાવાળું કે ભેદન કરવાવાળું ન હોય તથા કલહ કરાવનાર ન હોય તથા પ્રઢષ કરવાવાળું પણ ન હોય એજ વાસ્તવિક રીતે નિર્ગસ્થ જૈન
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૫૫