________________
સ્થાવર જીવા હાય આ બધા જીવાનુ તેમ સચવાળા ઋકિન્ના ’હું પાતે પ્રાણાતિપાત કરીશ નહીં. અને ‘ કિા ' ખીજામા માત પશુ બધા જ પ્રકારના પ્રાણાતિપાતને હું કરાđશ નહીં. તથા 'अणुमोदिज्जा वा ” અને એ બધા પ્રકારના પ્રણાતિપાત કરવા માટે હું કાઇને પ્રેરણા પશુ કરીશ નહી. અર્થાત્ બધા પ્રકારના પ્રાણાતિપાતને હું સ્વયં કરીશ નહીં. અને બીજાએની માત કરાવીશ પણ નહીં અને પ્રાણાતિપાત કરનારાઓનું અનુમેદન (સમર્થન) પશુ કરીશ નહી. જ્ઞાવળીયા_તિવિદ્ તિવિદ્દે' જીવનપયન્ત ત્રિવિધ એટલે કે કરણુ, કારણ અને અનુમેદન અર્થાત્ ાતે કરવું કે બીજા પાસે કરાવવું અથવા કરનારાનું' અનુમેદન કરવું. આ પ્રકારના ત્રણે પ્રકારના પ્રાણાતિપાતને ત્રિવિધ અર્થાત્ ત્રણે પ્રકારથી એટલે કે ‘માળવા વયસા ાયરી' મન, વચન કાયથી તરસ અંતે ! વહિવÆામિ' એ પ્રાણાતિપાતનુ' પ્રતિક્રમણ કરૂ છું. અર્થાત્ આવા પ્રકારના પાપકમ રૂપ પ્રાણાતિપાતથી નિવૃત્ત થાઉ છુ. તથા નિમિત્તાિમિ' આ પ્રકારના સુક્ષ્મ અગર સ્થૂલ ત્રસસ્ત્રાવર જીવ સંબંધી પ્રાણાતિપાતની હું મારા આત્માથી ગુરૂની સાક્ષીએ અર્થાત્ પોતાની સામે અને ગુરુની સામે નિંદા કરૂ છું. અને ગણુા અર્થાત્ ઘૃણા પશુ કરૂ છુ. અને વાનં વોલિમિ' આ પ્રકારના સૂક્ષ્મ રથૂલ ત્રસ કે થાવર જીવ જતુએના પ્રાણાતિપાતથી પોતાના આત્માને પૃથક્ કરૂ છું અર્થાત્ નિવૃત્ત થાઉ' છુ.. એટલે કે મનવચન અને કર્માંથી બધા પ્રકારના પ્રાણાતિપાતના પરિત્યાગ કરવાની હું પ્રતિજ્ઞા કરૂ છું. કે-એ જીવજંતુ પ્રાણી ન!ના દાય કે મેટા હાય સૂક્ષ્મ છે.ય કે સ્થૂળ હાય દ્વીન્દ્રિય, શ્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય પચેન્દ્રિયરૂપ ત્રસજીવ હાય કે પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પત્તિકાયરૂપ સ્થાવરજીય હાય આ છ એ પ્રકારના જીવનિકાયની હિં...સાથી હું નિવૃત્ત થાઉં છું. કેમ કે જીવાની હુંસા કરવી અત્યંત પાપાત્પાદક કમ છે. તેથી આ પ્રકારના બધા જીવાના પ્રાણાતિપાતથી હું' અલગ થાઉં છું એ પ્રમાણે ગૌતમાદિ ગણધરોએ ભગવાન શ્રી મહાવીર સ્વામીની સન્મુખ પચ્ચખ્ખાન લીધા. એજ આ કથનનુ તાત્પર્યાં છે. પ્રસૂ॰ દ્વા
ટીકા-આથી પહેલાં વીતરાગ ભગવાન શ્રી મહાવીર સ્વામી દ્વારા પાંચ મહુાત્રત સંબધી ધર્મોપદેશ આપવાથી ગૌતમાદિ ગણધરાએ પહેલા પ્રાણાતિપાત વિરમણુરૂપ મહાવ્રતનુ પચ્ચક્ખાન કર્યું. એ વાત કહેવામાં આવી ગયેલ છે. હુવે એ પહેલા પ્રાણાતિપાત વી૨મણુરૂપ મહાવ્રતની પાંચ ભાવનાઓનુક્રમપૂર્વક પ્રતિપાદન કરવા માટે સૌથી પહેલાં પહેલી ભાવનાનું પ્રતિપાદન કરે છે. ‘ઢળ' અંતે ! મ ્ય’લામિ' હે ભગ વન્ પહેલાં મહાવ્રત-પ્રાણાતિપાત વિરમણનુ પ્રત્યાખ્યાન કરૂ છું. અર્થાત્ પરિજ્ઞાથી
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૫૩