SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થાત અભિચહ ધારણ કર્યો. - હવે ઉપરોક્ત ગ્રહણ કરેલ પ્રતિજ્ઞાનું પાલન કરવા ભગવાન શ્રી મહાવીર સ્વામીને કર્તવ્યનું નિરૂપણ કરવામાં આવે છે-“રગોળ મળે માવે મહાવીરે તે પછી અર્થાત્ બાર વર્ષ પર્યન્ત દેહના મમત્વ ભાવથી રહિત થઈને બધા પ્રકારના વિનિને સહન કરવાની પ્રતિજ્ઞા ગ્રહણ કરીને શ્રમણ ભગવાન શ્રી મહાવીર રૂમ પચાયં મા મિfifબ્રુત્તા’ એ પ્રમાણેના પૂર્વોક્ત અભિગ્રહરૂપ પ્રતિજ્ઞાને ધારણ કરીને “વોમિટ્ટર ” બુટ ત્યક્તદેડવાળા થઈને અર્થાત્ શરીરના સંસ્કાર અને મમત્વથી રહિત થઈને વિવરે મુદત્તરે એક મુહૂર્ત માત્ર દિવસ બાકી રહે ત્યારે અર્થાત્ બે ઘડિ માત્ર દિવસ બાકી રહ્યા ત્યારે કુમારામં સમજુ કુમાર ગામ નામના ગામમાં પધાર્યા. “તો જો મળે મri મહારે” તે પછી અર્થાત્ કુમાર ગામમાં પધાર્યા પછી શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી “વસિઉત્તરે વ્યુત્કૃષ્ટ દેહવાળા અર્થાત્ શરીર સંસ્કાર રહિત થઈને “પ્રભુત્તરેલું બાઢાળ અનુ ત્તર-પ્રધાન મુખ્ય અથવા અનુપમ આલયમાં અર્થાત સ્ત્રી પુરૂષ નપુંસક રહિત વસતીમાં નિવાસ કરતાં કરતાં તથા “અનુત્તરેí વિદ્યારે અનુત્તર-પ્રધાન અથવા અનુપમ વિહાર કરતાં કરતાં તથા “gવં સંમેor” ઉક્ત પ્રકારથી અનુપમ યમનિયમ પાલન રૂપ સંયમપૂર્વક રહીને “” પ્રગ્રહ એટલેકે પ્રયત્નથી અર્થાત્ યતના પૂર્વક તથા “સંવ” કર્માસવના નિરોધરૂપ બાર પ્રકારના સંવરથી તથા “તળ તપશ્ચર્યાથી તથા “વંમરવાળ” અનુપમ બ્રહ્મચર્યથી અર્થાત્ અનુપમ બ્રહ્મચર્યના ધારણ પૂર્વકના નિવાસથી તથા “વંતી' અનુપમક્ષાતિ અર્થાત્ ક્ષમાથી તથા “નુત્તીર્ણ' મુક્તિ અર્થાત્ નિર્લોભતાથી તથા “સી” પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી તથા “તુદી” તુષ્ટિ અર્થાત્ સંતોષથી તથા “ક” અનુપમ સ્થાનથી અથત એક જ સ્થળે સ્થિત થઈને કાર્યોત્સર્ગરૂપ ધ્યાનથી તથા “ળ” ક્રમથી અર્થાત્ અનુપમ ક્રિયાનુષ્ઠાનથી અને “કુચિનિવાગમુત્તિમોળ' સુચરિત ફલ નિર્વાણ મુક્તિ માર્ગથી અર્થાત મેક્ષ ફલ જનક સદાચરણ જન્ય મુક્તિમાર્ગરૂપ સમ્યફ જ્ઞાન સમ્યક દર્શન અને સમ્યફ ચારિત્રથી પણ યુક્ત થઈને “અપાળું મામાને વઢટ્ટ આ માને ભાવિત કરતા થકા સારી ભાવનાથી યુક્ત કરીને વિહાર કરવા લાગ્યા. એટલે કે દેશદેશાન્તરમાં વિચારવા લાગ્યા. ‘ઘં વા વરમાળ” ઉકત પ્રકારથી વિતરણ કરતાં કરતાં અર્થાત્ વિચરતાં વિચરતાં “ને રૂ ઉત્તમ નમુત્તતિ સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રાદિથી યુકત ભગવાન શ્રી મહાવીર સ્વામીને જે કોઈ પણ ઉપસર્ગ અર્થાત્ વિજ્ઞાપદ્રવ આવતા હતા જેમ કે વિશ્વ વા માળુરક્ષા વા” તે ચાહે દેવ સંબંધી હોય અર્થાત એ કરેલ વિનોપદ્રવ હોય અથવા માનુષી અર્થાત્ મનુષ્ય દ્વારા કરવામાં આવેલા વિદ્રોપદ્રવ હોય અથવા ‘તિપિરિયા વા તૈરશ્ચિકી અર્થાત્ તિર્યંચની વાળા પ્રાણિ દ્વારા કરવામાં આવેલ તે વિધ્રપદ્રવરૂપ ઉપસર્ગ હોય તે સર્વે ૩વસને સમુને રમા એ બધા પ્રકારના અર્થાત્ દેવકૃત, મનુષ્યકૃત અને તિર્ય ચનિપ્રાણિકત ઉપસર્ગો ઉપસ્થિત થાય ત્યારે કારણે વ્યાકુળ થયા વિના અર્થાત્ શાંતિપૂર્વક અને “ફિર શ્રી આચારાંગ સૂત્ર : ૪ ३४७
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy