________________
અવ્યથિત અર્થાત્ ઉદ્વિગ્ન થયા વિનાજ એટલે કે સ્થિરતાપૂર્વક “ગરીમાળઅદીન માનસ વાળા થઈને એટલે કે પ્રસન્ન ચિત્ત યુકત થઈને “વિવિદે મળવયળાજુ ત્રણ પ્રકારની ગુઢિયોથી યુક્ત થઈને “+ સારુ સારી રીતે સહન કરતા હતા. તથા “મ' એ આધ્યાત્મિક અને આધિદૈવિક તથા અધિભૌતિક ઉપસર્ગરૂપ વિઘ બાધાઓને આપનારા દેવ, મનુષ્ય અને તિયથેનિ પ્રાણિયો ને ક્ષમા કરતા હતા તથા “તિતિક તિતિક્ષા કરતા હતા. અર્થાત્ અધીનમનથી એટલે કે પ્રસન્ન ભાવથી સહન કરતા હતા. તથા “બદિયારે નિશ્ચલ ભાવથી સહન કરતા હતા. આ પ્રમાણે ભગવાન શ્રી મહાવીર સ્વામી પૂર્વોક્ત પ્રતિજ્ઞાના પાલન કરવામાં તત્પર થઈને તપશ્ચર્યામાં રત થઈને ધ્યાન નિમગ્ન રહેતા હતા,
હવે ભગવાન શ્રી મહાવીર સ્વામીને કેવળજ્ઞાનાત્પત્તિનું નિરૂપણ કરવામાં આવે છે.તો છે સમાણ માવો માવી તે પછી અર્થાત શ્રમણ ભગવાન્ શ્રી મહાવીર સ્વામી દ્વારા ત્રણ પ્રકારના (આધ્યાત્મિક-આધિદૈવિક-અને આધિભૌતિક) ઉપસર્ગો સહન કર્યા પછી શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીન “guin વિહળ” ઉપરોક્ત વિહારથી વિમાન વિહાર કરતા કરતા “વારતવાસા વિરુદ્ઘતા,” બાર વર્ષ પુરા થયા અને તે સમક્ષ ૨ વાસણ વમળ” તેરમાં વર્ષમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીને જે તે જિલ્લાi સુર મારે પ્રસિદ્ધ ગ્રીષ્મ ઋતુના બીજા માસ અને “વલ્થ પ’ ચોથું પખવાડીયું અર્થાત્ “વફસાયુદ્ધ વૈશાખ માસના શુકલ પક્ષમાં તથા “ત્તા વેસTયુદ્ધ રમી પ’ એ વૈશાખ શુકલ પક્ષની દશમી તિથિના દિવસે “રિવો’ સુવતનામના દિવસમાં અને “વિજ્ઞi મુળ’ વિજય નામના મુહૂર્તમાં “ઘુત્તરાëિ Rao હસ્તત્તરા અર્થાત્ ઉત્તરાફાલ્ગની નક્ષત્રમાં જોવાયેગ પ્રાપ્ત થતાં અર્થાત ઉત્તરફાગુની નક્ષત્રની સાથે ચદ્રમાને વેગ થયે ત્યારે “પળTIfમળ છાયg” તથા પૂર્વ દિશા તરફ છાયા લાંબી થઈ ત્યારે “વીચાણ પરસોઈ બીજી પૌરૂષી અર્થાત્ પશ્ચિમ પૌરૂષી પ્રારંભ થઈ ત્યારે એટલે કે મધ્યાહ્ન કાળ પછી “મિચામર' જે ભિકગામ નામના “નયરસ વહિયા” નગરની બહાર ‘રા ૩નુવાન્ડિયા” આજુબાલિકા નામની નદીના ઉત્તરમાં ઉત્તર તરફના કિનારા પર “નામ જાવા # iાં શ્યામાક નામના ગૃહપતિના ખેતરમાં “ઢ નાબૂ હોસિરસ જ્ઞાન છોટ્રોવાયાણ બે ગઠણને ઉંચાકરી અને મસ્તકને નીચે રાખીને એટલે કે શીર્ષાસન કરીને ધ્યાનમાં મગ્ન થયેલા ભગવાન શ્રી મહાવીર સ્વામીને વૈયાવત્તરણ રૂર’ વ્યાવૃત્ત અર્થાત્ વૈયાવૃત્ત નામના ઉધાનના “Bત્તરપુરિઝને રિસીમા’ ઉત્તર પીરસ્ય ભાગ અર્થાત્ ઈશાન ખુણામાં “સારું
રસ બદૂરસામંતે શાળ વૃક્ષતી નજદીક ‘કુટુચરસ નોટોચાઈ’ કુકકુટાસન દ્વારા અર્થાત મરઘડાની જેમ આસન લગાવીને બેઠેલા અથવા ગેહિકાસન દ્વારા અર્થાત્ ગાયને દેતી
શ્રી આચારાંગ સૂત્ર : ૪
३४८